Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022
વડોદરામાં સુરેશભાઇ ભટ્ટના પત્‍નિ વીણાબેનનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ વડોદરા નિવાસી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અ.સૌ. વીણાબેન સુરેશભાઇ ભટ્ટ તે સુરેશભાઇ લાભશંકર ભટ્ટ (વડોદરા)ના ધર્મપત્‍નિ તથા સ્‍વ. લાભશંકર ગૌરીશંકર ભટ્ટના પુત્રવધુ તેમજ જમશેદપુર નિવાસી જેતીભાઇ દિવેશ્વર પાઠકના મોટા પુત્રી તેમજ પૃથ્‍વીજીત ભટ્ટના માતુશ્રી તથા મેઘનાબેનના સાસુ તેમજ દિનકરભાઇ એલ.ભટ્ટના લઘુબંધુના પત્‍નિ અને વિનોદરાય એલ.ભટ્ટના ભાભીનું તા.રપના રોજ દુઃખદ અવસાન થયું છે.

તેમનું સસરા પક્ષ અને પિયરપક્ષનું બેસણું  તા.ર૮-૧૧-સોમવારના રોજ સાંજે ૪ થી ૬ શિવમ સોસાયટી કોમ્‍યુનીટી હોલ, જય અંબે સ્‍કુલ સામે, માંજલપુર વડોદરા ખાતે રાખેલ છે. મોબાઇલ નંબર ૭પ૭૪૮ ર૭૭૭૦.

‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, ‘અકિલા' ઇન્‍ટરનેટ એડિશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત ‘અકિલા' પરિવારે બે મીનીટ મૌન  પાળીને સ્‍વ.વીણાબેન ભટ્ટને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

રાણસીકીનાં ગુણીબેન દવેનુ અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ રાણસીકી નિવાસી હાલ રાજકોટ, ગીતાબેન (ગુણીબેન) વિનુભાઇ દવે (ઉ.વ.૬૯) તે સ્‍વ. વિનુભાઇ શાંતીલાલ દવેના ધર્મપત્‍ની તથા મનીષ (રાજકોટ), રક્ષિત (સુરત) તથા દિપ્તિબેન અંશુમાન મહેતા (રાજકોટ)ના માતુશ્રી તેમજ પ્રવિણભાઇ એસ. દવેના નાનાભાઇના પત્‍ની, તથા અલ્‍પેશભાઇ (બહાદુરભાઇ) સત્‍યેન, તુષાર, પપુબેન મનીષભાઇ પાઠક(સુરત)ના માસી-કાકી તથા સ્‍વ. પ્રવિણભાઇ (વિસાવદર), દિનુભાઇ ભરતભાઇ (ગોંડલ) ના બહેનનું આજે તા. ર૬ ના અવસાન થયેલ છે.

બેસણું તા. ર૮ ને સોમવારે બપોરે ૩.૩૦ થી પ.૩૦ તેમના નિવાસ સ્‍થાન સી-૩૦ર, ત્રીજો માળ, શ્‍યામલ સ્‍કાય લાઇફ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ અને અંબિકા ટાઉનશીપ પાસે, આર્યલેન્‍ડ સોસાયટી સામે, જીવરાજ પાર્ક પાસે, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મનીષભાઇ મો. ૯૮૭૯૩ ૧૧૮૭૧, રક્ષિતભાઇ ૯૯ર૪પ ૭૧૭૧૩, તુષારભાઇ ૯૮૭૯૧ ૦૬ર૦૩

અવસાન નોંધ

ભાનુમતીબેન ત્રિવેદી

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મું. ટંકારા (માળીયા મિયાણાં નિવાસી) હાલ રાજકોટ સ્વ.જયસુખલાલ પી.ત્રિવેદીના ધર્મપત્નિ ગં.સ્વ.ભાનુમતીબેન (જે.ત્રિવેદી) (ઉ.વ.૮૩) તે સ્વ.નટવરલાલ પી. ત્રિવેદીના ભાભી, કમલેશભાઈ (સિંચાઈ વિભાગ), સુનિલભાઈ, દિલીપભાઈ અને ગં.સ્વ.હંસાબેન હર્ષદરાય પંડયા, દર્શનાબેન સતિષકુમાર વ્યાસના માતુશ્રી તેમજ સ્વ.શામળદાસ ઙ્ગહરિદાસ દવેના દિકરી, સ્વ.મુકુંદભાઈ દવે, મુળવંતરાય દવે અને ગં.સ્વ.હરિચ્છાબેન પી.ત્રિવેદીના બહેન તા.૨૪ ગુરૃવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે, ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગવાડી પુનિતનગર-૨, દાંતના દવાખાના સામે જામનગર રોડ મુકામે રાખેલ છે.

નરેન્દ્રભાઈ શાહ

રાજકોટઃ મૂળ જામનગરના હાલ અમેરિકા નિવાસી નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ (ઉ.વ.૮૫) તે ઉષાબેનના પતિ, સ્વ.ભોગીલાલ જમનદાસ શાહના પુત્ર,  સ્વ.વકીલ પ્રતાપરાય ભોગીલાલ શાહ, સ્વ.વિનોદરાય ભોગીલાલ શાહ, સ્વ.માલીનીબેન મધુકાંત શાહ અને જયાબેન અરવિંદરાય પટેલના નાનાભાઈ તથા સ્વ.જેસંગભાઈ પોપટલાલ શાહ, લાલપુરવાળાના જમાઈ તા.૨૩ના રોજ અમેરિકા મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૨૮ને સોમવારના બપોરે ૪ થી ૫ લીમડા વાળા ઉપાશ્રયે, સોઢાના ડેલા પાસે, જામનગર મુકામે રાખવામાં આવેલ છે. સ્વ.શાહ જમનાદાસ માવજી (દવાવાળા),સ્વ.હીરાબેન ભોગીલાલ જમનાદાસ શાહ પરિવાર.

જીતેન્દ્રભાઈ કાલાણી

રાજકોટઃ નિવાસી જીતેન્દ્રભાઈ કાલાણી (ઉ.વ.૫૬) તે સ્વ.લલિતભાઈ મોહનભાઈ કાલાણીના પુત્ર, હિતેષભાઈ, રાહુલભાઈ, આશાબેનનાં મોટાભાઈ તથા તેજસભાઈ તથા ભાવિકાબેનનાં પિતાશ્રીનું તા.૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન અમૃતધારા ફલેટ બી-૨૦૨, શિવાલય ચોક, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે. તેજસભાઈ મો.૮૨૦૦૦ ૯૨૮૨૫, નિલેષભાઈ મો.૯૯૨૪૨ ૫૯૦૯૩, રાહુલભાઈ મો.૯૮૯૮૧ ૧૩૫૦૧

રમેશચંદ્ર સચદે

રાજકોટઃ રમેશચંદ્ર મોહનલાલ સચદે (ઉ.વ.૮૩) તે સ્વ.મોહનલાલ ડુંગરશી સચદેના પુત્ર તથા ગં.સ્વ.દક્ષાબેન રમેશચંદ્ર સચદેના પતિ તેમજ સ્વ.અશોકભાઈ અને કિરીટભાઈ વૃજલાલ કોટકના બનેવી તા.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પીયર પક્ષની સાદડી આજે તા.૨૬ શનિવારે સાંજે ૫ વાગ્યે હરગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોરનગર, શેરી નં.૨, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિલાલ પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. (દરજી) જ્ઞાતિના સ્વ.જયંતીલાલ અવિચળભાઈ પીઠડીયા (બી.ઓ.આઈ.) (ઉ.વ.૬૮) તે સ્વ.પ્રાણજીવનભાઈના નાનાભાઈ, ચંદ્રકાંતભાઈના મોટાભાઈ તથા મોહિતભાઈ તેમજ ભૂમિકા જયદીપભાઈ ચૌહાણ (અમદાવાદ)ના પિતાશ્રી, પ્રશાંત, સોહિલના મોટાબાપુ તથા રિધ્ધિશના કાકાનું તા.૨૪ના રોજ અવસાન થયેલું છે. તેમનું બેસણું તા.૨૬ને શનિવારના રોજ પંચનાથ મંદિરે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

લલીતરાય જાની

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવડી બ્રાહ્મણ, મુળ વાંકાનેર હાલ રાજકોટ નિવાસી સ્વ.લલીતરાય, કરૃણાશંકર જાની જે નિવૃત પશુપાલન વિભાગ, પૂર્વ મેનેજર ધારેશ્વર મંદિર (ઉ.વ.૮૧), જે સ્વ.નર્મદાશંકર કે જાનીના લઘુબંધુ તથા પ્રણવભાઈ, મનીષભાઈ, દિવ્યાબેન, પ્રીતીબેન પલ્લવીબેનના પિતાશ્રી, સ્વ.વૃજલાલ લક્ષ્મીશંકર રાવલના જમાઈ તથા નલીનકુમાર એમ. ઠાકર, આલોકકુમાર એ. રાવલના સસરાનું તા.૨૪ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ શનિવારના રોજ સાંજે ૪:૩૦થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

અરૃણાબેન દવે

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ વડાલ હાલ રાજકોટ અરૃણાબેન સનતકુમાર દવે (ઉ.વ.૭૫), તે સ્વ.અનંતકુમાર કાંતિલાલ દવેના ધર્મપત્નિ, સ્વ.કાંતિલાલ નાનાલાલ દવેનાં પુત્રવધુ, હિતેષભાઈ (ડીવાઈન મશીન્સ એન્ડ પ્રોફાઈલ્સ પ્રા.લિ.), વિમલભાઈ (ડીવાઈન મેટલ્સ એન્ડ પ્રોફાઈલ્સ પ્રા.લિ.), યોગીતાબેનનાં માતુશ્રી, જયશ્રીબેન, રીટાબેન તથા કૌશિકકુમાર એલ. ભટ્ટ (ભાવનગર)ના સાસુ, હરિપ્રસાદભાઈ કે. દવેના કાકી, સ્વ.જેઠાલાલ દિવેશ્વર ભટ્ટનાં પુત્રી, સ્વ.પ્રાણલાલ, સ્વ.કેશવલાલ, સ્વ.મનસુખલાલ, દિલસુખરાય, સ્વ.વિનોદરાય, રસિકલાલના બહેનનું તા.૨૫નાં રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮ને સોમવારના રોજ બપોર ૪ થી ૬, પંચશીલ સોસાયટી કોમ્યુનિટી હોલ, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતીલાલ પીઠડીયા

રાજકોટ : મ.ક.સ.સુ. (દરજી) જ્ઞાતિના જયંતીલાલ અવિચળભાઇ પીઠડીયા (બી.ઓ.આઇ.) (ઉ.વ.૬૮) તે સ્વ. પ્રાણજીવનભાઇના નાના ભાઇ, શ્રી ચંદ્રકાંતભાઇ ના મોટાભાઇ તથા મોહિતભાઇ તેમજ ભૂમિકા જયદીપભાઇ ચૌહાણ (અમદાવાદ) ના પિતાશ્રી, પ્રશાંત, સોહિલના મોટાબાપુ તથા રિધ્ધિશના કાકાનું તા. ર૪ ના અવસાન થયેલું છે. તેમનું બેસણું તા. ર૬ ને શનિવારે પંચનાથ મંદિરે સાંજે ૪ થી પ રાખેલ છે.

ગીરધરલાલભાઇ ટાંક

રાજકોટ : ગુજર ક્ષત્રીય કડીયા ગીરધરલાલ ધીરજલાલ ટાંક (ઉ.વ.૮૩) તે હિતેષભાઇ (મુન્નાભાઇ) ટાંકના પિતાશ્રી તથા આયુષ અને હર્ષિતના દાદા તા. રપ ના અક્ષરવાસી થયેલ છે. તેમનું બેસણું આજે ર૬ ને શનિવારે સાંજે ૪ થી ૬ રણુજા મંદિર કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ રાવલ

રાજકોટ : મુળ નાની વાવડી (મોરબી)ના ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. રમેશચંદ્ર આર. રાવલના પુત્ર રાજેન્દ્રભાઇ રમેશચંદ્ર રાવલ, પી. જી. વી. સી. એલ.ના નિવૃત એન્જિ. તે આશાબેન રાવલના પતિ, ભકિતબેન વિશાલભાઇ પંડયા, એકતાબેન રીશીતભાઇ વ્યાસના પિતાશ્રી અને ધીરેન્દ્રભાઇ રાવલ, શૈલેન્દ્ર રાવલ, શશીન્દ્ર (બાદલ) રાવલ તથા બીનાબેન પી. ત્રિવેદીના ભાઇનું તા. રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૬ ને શનિવારે સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.

જીતેન્‍દ્રભાઇ કાલાણી

 રાજકોટઃ નિવાસી જીતેન્‍દ્રભાઇ કાલાણી (ઉ.વ.૫૬)  તે સ્‍વ. લલિતભાઇ મોહનભાઇ કાલાણીના પુત્ર, નિલેષભાઇ, રાહુલભાઇ,  આશાબેનનાં મોટા ભાઇ તથા તેજસભાઇ તથા ભાવિકાબેનનાં પિતાશ્રીનું તા. ૨૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૮ ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન અમૃતધારા ફલેટ બી-૨૦૨, શિવાલય ચોક, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે. તેજસભાઇ-૮૨૦૦૦ ૯૨૮૨૫, નિલેષભાઇ-૯૯૨૪૨ ૫૯૦૯૩, રાહુલભાઇ-૯૮૯૮૧૧૩૫૦૧