Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022
ચલાલાનાં પીઢ પત્રકાર હરગોવિંદભાઇ પાંધીનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણુ

ચલાલાઃ ચલાલા નિવાસી ચલાલા પંથકના પીઢ પત્રકાર હરગોવિંદભાઇ મૂળજીભાઇ પાંધી ઉ.વ.૮૩ તે પ્રખર ગાંધીવાદી સ્‍વ.બાબુભાઇ કાળીદાસ ગઢીયા (તાતણીયા)ના જમાઇ અને સાવરકુંડલાના વરીષ્‍ઠ પત્રકાર બીપીનભાઇ પાંધી (સર) તથા મુકેશભાઇ પાંધી (ચલાલા)ના પિતાશ્રી તેમજ સાવરકુંડલાના પત્રકાર દિપકભાઇ પાંધીના દાદાનું અવસાન તા.૨૪/૧/૨૦૨૨ના ચલાલા થયેલ છે.
સદગતનું ટેલીફોનીક બેસણું: તા.૨૭/૧/૨૨ને ગુરૂવારે બપોરના ૩ થી ૬ દરમ્‍યાન સદગતના નિવાસ સ્‍થાન સાટોડીપરા, બચુભાઇ ભાલાળાના ઘર પાસે ચલાલા રાખવામાં આવેલ છે. બીપીનભાઇ એસ પાંધી ૯૪૨૯૦૭૭૨૮૩, મુકેશભાઇ એસ પાંધી ૯૯૦૯૫૮૪૫૮૯, દિપકભાઇ એસ પાંધી ૯૩૭૭૪૪૬૯૫૦, પ્રવીણભાઇ આર પાંધી ૯૬૮૭૯૧૮૩૨૩, પિંયક બીપીનભાઇ પાંધી, હેમાંગભાઇ એમ પાંધી, સોનલબેન મુકેશભાઇ પુજારા, ૯૯૭૯૨૪૦૩૪૩, રૂપલબેન પંકજકુમાર ભીમજીયાણી ૮૯૮૦૭૯૪૮૬૬ આરતીબેન ધર્મેન્‍દ્રકુમાર પોપટ ૯૪૨૭૯૧૧૯૩૮

 

નિવૃત એએસઆઇ રણવીરસિંહ ચુડાસમાનું અવસાનઃ આજે બેસણું

રાજકોટઃ શહેર પોલીસના નિવૃત એએસઆઇ રણવીરસિંહ ચતુરસિંહ ચુડાસમા તે પ્રહલાદસિંહ દિલીપસિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ દિલીપસિંહ ચુડાસમા (એએસઆઇ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન)ના કાકા તથા કિરીટસિંહ અને મહેન્દ્રસિંહના પિતાજીનું તા. ૨૭/૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે ગુરૂવારે સાંજે ૪ થી ૬, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, ભોમેશ્વર મંદિર પાસે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૩૧મીએ સવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કિશન મહેશ્વરી 'ગાલીબ'ના માતુશ્રી જેઠીબાઇનું નિધન

રાજકોટ : મૂળ મોટી રાયણ હાલ આદિપુર-ગાંધીધામના સ્વ. લધારામ જુમાભાઇ સીજુના ધર્મપત્ની જેઠીબાઇ (ઉ.વ.૧૦પ) તે હરસીભાઇ સીજુ, સ્વ.કાનજીભાઇ સીજુ, માલસીભાઇ સીજુ, જેઠાલાલ સીજુ, ડાયાલાલ સીજુ, કિશનભાઇ સીજુ, નાનાબાઇ ગડણ, રાનીબેન રોલા, લક્ષ્મીબેન ગડણના માતુશ્રીનું તા.ર૬ના અવસાન થયું છે. તેમની ધાર્મિક વિધિ આગરી તા.ર૭ ના ગુરૂવારે તથા પાણી વિધિ તા.ર૮ના શુક્રવારે તેમના નિવાસ સ્થાન CCX-૧૬૭, કવિતા જનરલ સ્ટોર પાછળ, મૈત્રી રોડ, આદિપુર-કચ્છ (મો.૮૮૬૬૪ ૪૬૭૭૭) ખાતે રાખેલ છે.

ન્યુઝ પેપર એજન્ટ રતિલાલ ટાંકનું દુઃખદ નિધનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ ન્યુઝ પેપર એજન્ટ રતીલાલ વાલજી ટાંકનું તા.૨૬ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું (ફકત) ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટાંક પરિવાર તથા રંજનબેન, ગીતાબેન મો.૮૦૦૦૭ ૮૦૪૮૪, મો.૯૨૬૫૬ ૫૭૨૯૭

સોરઠીયા પ્રજાપતિ શારદાબેન ટાંકનું અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતિ શારદાબેન મોહનભાઇ ટાંક (ઉ.વ.૬૯) તે સંજયભાઇ મોહનભાઇ ટાંકના માતુશ્રીનું આજે તા. ૨૭ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું રૈયા રોડ શ્રીજી પાર્ક-૨, ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૯ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટેલિફોનીક બેસણું પણ રાખેલ છે. (સંજયભાઇ ટાંક-મો. ૮૩૨૦૨ ૭૧૨૭૩, ૯૧૭૩૪ ૬૫૭૨૧)

અવસાન નોંધ

ધોરાજી તાલુકા પંચાયતના સિનિયર કર્મચારી સંજયભાઇ જોશીના માતુશ્રીનું અવસાનઃ આજે ટેલિફોનીક બેસણુ

ધોરાજી : સ્વ. પુષ્પાબેન વજેશંકર જોશી (ઉ.વ.૮૩) તે સંજયભાઇ જોષી (તાલુકા પંચાયત) સતિષભાઇ જોષી તથા નિલેશભાઇ જોષીના માતુશ્રીનું તા. રપ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૭ ને ગુરૂવારના તેમના નિવાસ સ્થાને સમય ૪ થી ૬ રાખેલ છે.

નિર્મળાબેન રાયચુરા

રાજકોટઃ સ્વ.નિર્મળાબેન દ્વારકાદાસ રાયચુરા (ઉ.વ.૮૩) તે દ્વારકાદાસ જમનાદાસ રાયચુરાના ધર્મપત્નિ, પરેશભાઈ, અલ્કાબેન કિર્તીકુમાર ભોજાણી, નિતાબેન, નીલાબેન મહેશકુમાર ચનાબાબા, જયોતી રવિકુમાર બથીયાના માતુશ્રી, સ્વ.ચુનીલાલ પ્રાગજીભાઈ પોપટ (વડોદરા)ના દિકરીનું તા.૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે રાખેલ છે. પરેશભાઈ રાયચુરા મો.૯૯૨૫૮ ૩૨૩૯૧, કેતનભાઈ રાયચુરા મો.૯૯૨૪૫ ૮૧૪૩૧, ઉમેશભાઈ પોપટ મો.૯૯૨૫૭ ૮૯૩૨૧, પંકજભાઈ પોપટ મો.૯૯૦૪૦ ૨૧૧૩૮

વિજયાબેન પરમાર

રાજકોટઃ સોરઠીયા રજપુત સ્વ.વિજયાબેન (ઉ.વ.૭૫) તે કિશોરભાઈ રાઘવજીભાઈ પરમારના ધર્મપત્નિ, તે સ્વ.ચંદુભાઈ, હરકાંતભાઈના ભાભી, તે રાજુભાઈના માતા તથા નિકુંજ, દર્શનના દાદીમા તે વિમલભાઈ, અજયભાઈના મોટાભાભુનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૨૮ને શુક્રવારના રોજ ભવનાથ મંદિર, દેવપરા શાક માર્કટ પાછળ, સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે.(રાજુભાઈ મો.૯૮૨૪૪ ૮૭૭૫૬, મો.૮૮૪૯૩ ૯૫૬૮૮, મો.૮૩૨૦૯ ૯૮૬૨૩)

ચિતરંજન જોષી

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ ચિતરંજન કાંતિલાલ જોષી (ઉ.વ.૮૭) તે નિરંજન કાંતિલાલ જોષી (અમેરિકા)ના મોટાભાઈ તથા રાજેન્દ્રભાઈ ચિતરંજન જોષી (આરએમસી)ના પિતાશ્રીનું તા.૨૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ ગુરૂવાર સાંજે ૪ થી ૫ રાજેન્દ્રભાઈ મો.૯૧૦૬૪ ૯૧૦૭૮, જયેશભાઈ મો.૯૮૨૪૨ ૮૪૪૨૨

પુષ્પાબેન માંડલીયા

રાજકોટઃ ખરેડી નિવાસી સોની દેવચંદભાઈ વેલજીભાઈ રાજપરાની દીકરી પુષ્પાબેન મનસુખલાલ માંડલીયા ઉપલેટા (ઉ.વ.૮૫) તા.૨૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.વિરચંદભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.હસમુખભાઈ તથા નવનીતભાઈના બેન તેમની ટેલીફોનીક સાદડી તા.૨૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નટવરલાલ સોલંકી

રાજકોટઃ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા નટવરલાલ મનજીભાઈ સોલંકી (ઉ.વ.૮૫)નું તા.૨૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૨૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે ભીમનાથ મહાદેવ મંદિર, પટેલ વાડી પાસે, ગાયત્રીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

દમયંતીબેન ટંકારીયા

રાજકોટઃ મુળગામ લાલપુર હાલ મેઘપર નિવાસી ગીરીશભાઈ જેરામભાઈ ટંકારીયાના ધર્મપત્નિ દમયંતિબેન (ઉ.વ.૬૦) તે ધર્મેશ, સોનલબેન, રૂપલબેન, દિપ્તીબેન, માધુરીબેનના માતુશ્રી તથા તેજસભાઈ, વિમલભાઈ, તરૂણભાઈ, વિપુલભાઈ, જયદીપભાઈના સાસુ તથા રાજુભાઈ અને પરેશભાઈના કાકી તા.૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સ્થળ- ભવાની મંદિર, મેઘપર ધર્મેશભાઈ મો.૮૩૨૦૬ ૬૩૯૭૮

જનાર્દનભાઈ પંડયા

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગોળ માળવીયા બ્રાહ્મણ સ્વ.ચંદ્રશંકરભાઈ જટાશંકરભાઈ પંડયાના પુત્ર જનાર્દનભાઈ ચંદ્રશંકરભાઈ પંડયા (ઉ.વ.૭૮) (તે નિવૃત કર્મચારી ઈ.એમ.આઈ.એસ. હોસ્પિટલ), સ્વ.ઝવેરીશંકરભાઈ, સ્વ.વિનોદરાયભાઈ, સ્વ.કનકરાયભાઈના નાનાભાઈ- ગુંદાસરા નિવાસી કનૈયાલાલભાઈ ભાયજીભાઈ ભટ્ટના જમાઈ અ.સૌ.સ્વ.હંસાબેનના પતિ તે રશ્મિતાબેન અને નિરજભાઈનાં પિતાશ્રી જયેશકુમાર કે.દવેના સસરાનું તા.૨૬ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિરજ જે. પંડયા મો.૯૯૨૫૮ ૭૬૦૯૫ /૯૦, મહેશભાઈ ઝેડ. પંડયા મો.૯૧૦૬૦ ૧૬૬૬૪, વિપુલભાઈ વી. પંડયા મો.૯૫૩૭૪ ૨૯૭૦૭

દિલીપભાઈ પીપલીયા

રાજકોટઃ જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ રમણીકભાઈ પીપલિયા (ઉ.વ.૬૭) (નેશનલ ઈન્સ. કાું.) તે કિરણેન પીપલીયાના પતિ, તે સાગર પીપલિયા, સ્વાતિ સમીરભાઈ દોશી  તથા પૂજા શ્રેયાંશભાઈ દફતરીના પિતા, હેમા મહેતા, ભાવના મહેતા તથા સોનલ દોશીના મોટાભાઈ તે પ્રભુદાસભાઈ પોપટલાલ માટલિયાના જમાઈ તા.૨૫ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સાગર પીપલિયા મો.૮૪૬૦૭ ૭૦૯૭૭, કિરણબેન પીપલિયા મો.૯૩૭૫૯ ૩૭૫૯૮ ઉપર રાખેલ છે.(લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)

સરલાબેન કોઠારી

રાજકોટ : શ્રીનાથગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ. નવીનચંદ્ર પ્રાણજીવન કોઠારીના ધર્મપત્ની સ્વ. સરલાબેન (ઉ.વ.૮૬) તથા બગસરા નિવાસી હરજીવન સુંદરજી ઘાટલીયાના પુત્રી, તેઓશ્રી ધર્મેન્દ્રભાઇ (સેન્ટ્રલ બેન્ક રાજકોટ) મો. ૯૪ર૬૭ ૮૭૮૦૮, પંકજભાઇ (જીએસએફસી -વડોદરા) મો. ૯૯૭૪૦ ૦ર૪૬૭, પ્રતીભાબેન કૌશિકકુમાર ઢેઢી તથા નયનાબેન સંજયકુમાર કોઠારીના માતુશ્રીનું તા. ર૭ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેઓનું ટેલીફોનીક બેસણુ તા. ર૮- ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

તારાબેન વડેરિયા

વડીયા : : વડીયા નિવાસી સ્વ. કાંતિલાલ નરભેરામભાઇ વડેરીયા, (બટુકભાઇ)ના ધર્મપત્ની તેમજ હસમુખભાઇ, વિપુલભાઇ, (હાલ રાજકોટ) અરૂણાબેન, ભારતીબેન, આશાબેનના માતુશ્રી તથા પારૂલબેન, પુજાબેનના સાસુ બાબુભાઇ પ્રાણભાઇ પાંધી (રાજકોટ)ની દીકરી તારાબેન (ઉ.વ.૭પ)નું અવસાન તા. ર૬ થયેલ છે. ઉઠમણું તા. ર૮ શુક્રવારે બપોરે ૩ થી પ કલાકે લોહાણા મહાજનવાડી, વડીયા મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી તા. ૩૧ ને સોમવારના રોજ જેન્તીભાઇ બાબુભાઇ પાંધી (રાજકોટ) નિવાસ સ્થાને રાખેલ છે.

જેન્તીલાલ ગોહેલ

ગોંડલ : (મૂળ વાસાવડ હાલ ગોંડલ) જેન્તીલાલ હંસરાજભાઈ ગોહેલ (ઉંમર વર્ષ ૯૦)( નિવૃત્ત તલાટી મંત્રી), તે સ્વ. રાજુભાઈ, બળવંતભાઈ, જગદીશ ભાઈ, ચંદ્રકાંતભાઈ, પંકજભાઈ, મીનાબેન મહેન્દ્રકુમાર ગોહેલ (ધોરાજી) ના પિતા, કૌશિકભાઈ તથા ઋષિભાઈ ગોહેલ (માસ્ટર ટેઈલર ગોંડલ), કરણ તથા હેતના દાદાનું તા.૨૪ ના અવસાન થયેલ છે બેસણું તા.૨૭ના બપોરે ૩ થી ૫ કલાકે સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી (હિંગળાજ વાડી), જેતપુર રોડ, મેલડી માતાજીના મંદિર પાસે, ગોંડલ ખાતે રાખેલ છે.

અવંતીભાઇ રૂઘાણી

ગોંડલ : મૂળ મહિયારી વાળા અવંતીભાઈ નાનજીભાઈ રૂઘાણી ઉ.વ. ૭૦ તે રાજુભાઈ, દીપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી તથા તે સ્વ. હરસુખભાઇના ભાઈ સંદીપભાઈના કાકા સ્વ. રામજીભાઈ ધનજીભાઈ રૈયારેલીયા (મેંદરડા)ના જમાઈનું તા.૨૪ના  અવસાન થયેલ છે ટેલિફોનિક ઉઠમણું તથા સાદડી તા. ૨૭ને ગુરૂવારે (મોં. ૯૪૨૮૪ ૬૫૦૯૬) જલારામ મંદિર, ભોજરાજ પરા ગોંડલ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

નારૂભા જાડેજા

ગોંડલ : નારૂભા ભાવુભા જાડેજા ઉ.વ. ૮૨ (નિવૃત પી.એસ.આઈ) તે પ્રતાપસિંહ (પિન્ટુભા), દેવેન્દ્રસિંહ (હકુભા) ના પિતા તેમજ વિરમદેવસિંહ, જયવીરસિંહ ના દાદાજી નું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું તા.૨૭ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ૧૬- યોગીનગર, ગોંડલ મુકામે રાખેલ છે (મોં. ૯૧૦૬૧૫૧૮૬૮).

દમયંતીબેન જયસ્વાલ

ગોંડલ : સુરેન્દ્રનગરના જોરાવરનગર નિવાસી સ્વ. પ્રભુલાલ રતીલાલ જયસ્વાલના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન પી. જયસ્વાલ તે સુરેશભાઇ, સ્નેહલભાઇ, મેહુલભાઇ, રાહુલભાઇ, સંજયભાઇના માતુશ્રી તેમજ યોગેશ, ગોરાંગ, નિરવ, હાર્દિક, પાર્થ, કૃણાલ, મંથનના દાદીનું તા. ર૬ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શુક્રવારે સાંજે ૩ થી ૬ સ્વ.ના નિવાસસ્થાન ડી. એન. ટી. હાઇસ્કુલ સામે મોમાઇ કૃપા જોરાવરનગર ખાતે રાખેલ છે.

વિનોદભાઇ કોટેચા

જામજોધપુર : ગૌ. સ્વ. વૃજદાસ રાઘવજીભાઇ કોટેચા (ખડબાવાળા)ના પુત્ર વિનોદભાઇ (ઉ.વ.૬૬) તે સરોજબેન દિનેશકુમાર ચગ (રાજકોટ) તથા જીજ્ઞેશભાઇ કોટેચાના મોટાભાઇ તેમજ દેવચંદભાઇ રામજીભાઇ વિઠલાણી (પોરબંદરવાળા) ના જમાઇનું તા. ર૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ર૭ ને ગુરૂવારે સાંજે ૪ થી પ ટેલીફોનીક રાખેલ છે.

દિલીપભાઇ પીપલીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ દિલીપભાઇ રમણીકભાઇ પીપલીયા (ઉ.વ.૬૭) (નેશનલ ઇન્સ.કાું.) તે કિરણબેન પીપલીયાના પતિ, તે સાગર પીપલીયા, સ્વાતી સમીરભાઇ દોશી તથા પુજા શ્રેયાંશભાઇ દફતરીના પિતા, હેમા મહેતા, ભાવના મહેતા તથા સોનલ દોશીના મોટાભાઇ તે પ્રભુદાસભાઇ પોપટલાલ માટલીયાના જમાઇ તા.૨૫ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સાગર પીપલીયા મો.૮૪૬૦૭ ૭૦૯૭૭, કિરણબેન પીપલીયા ૯૩૭૫૯ ૩૭૫૯૮ ઉપર રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

પ્રભાબેન ચુડાસમા

રાજકોટઃ પડાણા વાછરાવાળા વાણંદ પ્રભાબેન પ્રાગજીભાઇ ચુડાસમા (ઉ.વ.૮૦) નું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.જેન્તિભાઇ પ્રાગજીભાઇ ચુડાસમા, બટુકભાઇ, મનસુખભાઇ નટુભાઇ, કિશોરભાઇ તથા કંચનબેન ધીરૂભાઇ ગોહેલના બહેનનું ટેલીફોનીક બેસણું: ૩ થી ૫ તા.૨૭ના ગુરૂવારે રાખેલ છે. મો.કિશોરભાઇ ૯૭૧૪૪ ૭૬૨૮૮, મનસુખભાઇ ૯૫૭૪૧ ૧૯૯૯૦, નટુભાઇ ૯૪૨૮૨ ૭૬૧૫૧, હિતેષભાઇ ૯૮૭૯૯ ૩૩૨૩૭, નાગજીભાઇ ૯૭૨૫૬ ૨૯૯૦૯

 ટીડાભાઇ લાઠીયા

રાજકોટઃ મુળ નાજાપુર હાલ રાજકોટ નિવાસી વરિયાવંશ પ્રજાપતિ ટીડાભાઇ દુદાભાઇ લાઠીયા (ઉ.વ.૮૯) તે મધુભાઇ લાઠીયા, મથુરભાઇ લાઠીયા, કિશોરભાઇ લાઠીયા અને રમેશભાઇ લાઠીયાના પિતાશ્રીનું તા. ૨૬/૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૮ના શુક્રવારે સાંજે ૩:૩૦ થી ૫:૩૦ તેમના નાના મવા રોડ નહેરૂનગર કો. ઓપી. સોસાયટી, કોમન પ્લોટ મારવાડીની સામે રાખેલ છે.

 

અવસાન નોંધ

શાંતિલાલ ભોલા

રાજકોટઃ મેવાળા સુથાર ચિત્રાવડ નિવાસી હાલ રાજકોટ શાંતિલાલ નારણભાઈ ભોલા (સજાવટ ફર્નિચર વાળા) (ઉ.વ.૮૫) તે કમલેશભાઈ ભોલાના પિતાશ્રી તથા દીપ ભોલા તથા નીલ ભોલાના દાદાશ્રી તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું (ફકત ટેલીફોનીક) તા.૨૯ને શનિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કમલેશભાઈ શાંતિલાલ ભોલા મો.૯૯૨૪૪ ૫૦૫૦૫, દીપ કમલેશભાઈ ભોલા મો.૯૫૭૪૧ ૫૪૬૪૯, નીલ કમલેશભાઈ ભોલા મો.૭૦૯૬૨ ૫૧૫૦૫.

અમરસિંહ ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.અમરસિંહ ટપુભાઈ ચૌહાણ તા.૨૬ બુધવારના  રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ શુક્રવારે બપોરે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. મહેન્‍દ્રસિંહ અમરસિંહ ચૌહાણ, ભરતસિંહ અમરસિંહ ચૌહાણ, ભાવેશ રાજેન્‍દ્રસિંહ ચૌહાણ, મો.૮૮૬૬૨ ૪૪૮૦૮, મો.૭૫૭૫૦ ૧૮૬૨૭, મો.૯૪૦૯૭ ૧૩૨૧૪

સંજયભાઈ ઉપાધ્‍યાય

રાજકોટઃ છારિયા ઉનેવાલ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્‍વ.નાનાલાલ પુંજાલાલ ઉપાધ્‍યાયના પુત્ર તેમજ બાલકૃષ્‍ણભાઈ કે. પંડયા (ટેલીફોનીક ઓફીસ), રાજુભાઈ (બી.ઓ.બી), તેજશભાઈ (હોમગાર્ડ), સ્‍વ.કુંદનબેન, કલાવંતીબેન, ઉર્મિલાબેન (દેલવાડા ઉના), વિલાસબેન (જાફરાબાદ), પુષ્‍પાબેનના નાનાભાઈ, સ્‍વ.સંજયભાઈ નાનાલાલ ઉપાધ્‍યાય (ઉ.વ.૪૮) તા.૨૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક તેમજ રૂબરૂ બેસણું તેમના નિવાસસ્‍થાને ૫, મેહુલનગર બજરંગડેરી સામે, નિલકંઠ સિનેમા પાસે તા.૨૮ના શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. બાલકૃષ્‍ણભાઈ મો.૯૪૨૭૩ ૮૩૩૫૬, રાજુભાઈ મો.૬૩૫૫૩ ૯૭૮૪૩, તેજશભાઈ મો.૯૪૨૯૫ ૪૯૧૦૦, રાજુભાઈ મો.૯૧૦૬૦ ૨૯૮૫૭

નિરૂપમાબેન મહેતા

રાજકોટઃ સ્‍વ.રજનીકાન્‍ત પરમાણંદ મહેતાના પુત્રવધુ નિરૂપમાબેન શૈલેષભાઈ મહેતા તે દિશીત મહેતા તથા સેતુબેનના માતુશ્રી, રિધ્‍ધિબેન તથા ગૌરવભાઈ પારેખના સાસુ, વર્ષા- બકુલેશભાઈ, શિલ્‍પા હરેશભાઈ, કૌશિકભાઈના ભાભી તેમજ સ્‍વ.રસિકલાલ આણંદજી દોમડિયાની પુત્રી તા.૨૪ને સોમવારે અરિહંતશરણ પામેલ છે

ગોપાલદાસ લખાણી

રાજકોટઃ સ્‍વ .છગનલાલ વસરામભાઈ લખાણી ના પુત્ર સ્‍વ.મણીલાલ છગનલાલ લખાણી ના નાના ભાઈ તેમજ દીપકભાઇ, કપિલાબેન, વૈશાલીબેન, સુમીતાબેનના કાકા ગોપાલદાસ છગનલાલ લખાણી   (ઉ.વ.-૭૭)  જે ( ભાણાભાઈ ) પ્રવિણચંદ્ર માઘવજી સાંગાણીના મામાનું તા.૨૬ના રોજ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે .જેમનુ ટેલીફોનીક બેસણુ તા.૨૮ શુક્રવારના સાંજે ૪ થી ૬ વાગ્‍યે રાખેલ છે. દીપકભાઈ નં. ૯૪૨૬૧ ૩૦૭૬૨,  ૮૧૬૦૫ ૯૯૦૯૨, ભાણાભાઈ નં . ૯૪૨૮૦ ૫૯૦૬૦

શાંતિલાલ ભોલા

રાજકોટઃ મેવાળા સુથાર ચિત્રાવડ નિવાસી હાલ રાજકોટ શાંતિલાલ નારણભાઈ ભોલા (સજાવટ ફર્નિચર વાળા) (ઉ.વ.૮૫) તે કમલેશભાઈ ભોલાના પિતાશ્રી તથા દીપ ભોલા તથા નીલ ભોલાના દાદાશ્રી તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું (ફકત ટેલીફોનીક) તા.૨૯ને શનિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કમલેશભાઈ શાંતિલાલ ભોલા મો.૯૯૨૪૪ ૫૦૫૦૫, દીપ કમલેશભાઈ ભોલા મો.૯૫૭૪૧ ૫૪૬૪૯, નીલ કમલેશભાઈ ભોલા મો.૭૦૯૬૨ ૫૧૫૦૫.

અમરસિંહ ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.અમરસિંહ ટપુભાઈ ચૌહાણ તા.૨૬ બુધવારના  રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ શુક્રવારે બપોરે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. મહેન્‍દ્રસિંહ અમરસિંહ ચૌહાણ, ભરતસિંહ અમરસિંહ ચૌહાણ, ભાવેશ રાજેન્‍દ્રસિંહ ચૌહાણ, મો.૮૮૬૬૨ ૪૪૮૦૮, મો.૭૫૭૫૦ ૧૮૬૨૭, મો.૯૪૦૯૭ ૧૩૨૧૪

સંજયભાઈ ઉપાધ્‍યાય

રાજકોટઃ છારિયા ઉનેવાલ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્‍વ.નાનાલાલ પુંજાલાલ ઉપાધ્‍યાયના પુત્ર તેમજ બાલકૃષ્‍ણભાઈ કે. પંડયા (ટેલીફોનીક ઓફીસ), રાજુભાઈ (બી.ઓ.બી), તેજશભાઈ (હોમગાર્ડ), સ્‍વ.કુંદનબેન, કલાવંતીબેન, ઉર્મિલાબેન (દેલવાડા ઉના), વિલાસબેન (જાફરાબાદ), પુષ્‍પાબેનના નાનાભાઈ, સ્‍વ.સંજયભાઈ નાનાલાલ ઉપાધ્‍યાય (ઉ.વ.૪૮) તા.૨૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક તેમજ રૂબરૂ બેસણું તેમના નિવાસસ્‍થાને ૫, મેહુલનગર બજરંગડેરી સામે, નિલકંઠ સિનેમા પાસે તા.૨૮ના શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. બાલકૃષ્‍ણભાઈ મો.૯૪૨૭૩ ૮૩૩૫૬, રાજુભાઈ મો.૬૩૫૫૩ ૯૭૮૪૩, તેજશભાઈ મો.૯૪૨૯૫ ૪૯૧૦૦, રાજુભાઈ મો.૯૧૦૬૦ ૨૯૮૫૭

નિરૂપમાબેન મહેતા

રાજકોટઃ સ્‍વ.રજનીકાન્‍ત પરમાણંદ મહેતાના પુત્રવધુ નિરૂપમાબેન શૈલેષભાઈ મહેતા તે દિશીત મહેતા તથા સેતુબેનના માતુશ્રી, રિધ્‍ધિબેન તથા ગૌરવભાઈ પારેખના સાસુ, વર્ષા- બકુલેશભાઈ, શિલ્‍પા હરેશભાઈ, કૌશિકભાઈના ભાભી તેમજ સ્‍વ.રસિકલાલ આણંદજી દોમડિયાની પુત્રી તા.૨૪ને સોમવારે અરિહંતશરણ પામેલ છે.

ગોપાલદાસ લખાણી

રાજકોટઃ સ્‍વ .છગનલાલ વસરામભાઈ લખાણી ના પુત્ર સ્‍વ.મણીલાલ છગનલાલ લખાણી ના નાના ભાઈ તેમજ દીપકભાઇ, કપિલાબેન, વૈશાલીબેન, સુમીતાબેનના કાકા ગોપાલદાસ છગનલાલ લખાણી   (ઉ.વ.-૭૭)  જે ( ભાણાભાઈ ) પ્રવિણચંદ્ર માઘવજી સાંગાણીના મામાનું તા.૨૬ના રોજ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે .જેમનુ ટેલીફોનીક બેસણુ તા.૨૮ શુક્રવારના સાંજે ૪ થી ૬ વાગ્‍યે રાખેલ છે. દીપકભાઈ નં. ૯૪૨૬૧ ૩૦૭૬૨,  ૮૧૬૦૫ ૯૯૦૯૨, ભાણાભાઈ નં . ૯૪૨૮૦ ૫૯૦૬૦