Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022
વાંકાનેરના પદ્માબેન નાગ્રેચાનું અવસાન : આજે બેસણું સાદડી

વાંકાનેર : વાંકાનેરમાં જીનપરામાં મહેશભાઈ તુલસીદાસ નાગ્રેચાના ધર્મ પત્‍ની તથા જીનપરા બાલાજી ગ્રુપના જીગ્નેશભાઈ તૅમજ ર્ડા, પ્રિયેશભાઈ નાગ્રેચાના માતળશ્રી તૅમજ સ્‍વં નાનાલાલ હીરજી કારિયાની દીકરી તથા બાબાભાઈ , ટીનાભાઈ કારિયાના મોટાબેન પદમાબેન મહેશભાઈ નાગ્રેચાનુ તારીખ : ૨૩ / ૬ / ૨૨ ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે ૅ સદ્દગતનુ બેસણું ૅ તથા ૅ પિયર પક્ષની સાદડી ૅ તારીખ : ૨૭ / ૬ / ૨૨ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન શ્રી લોહાણા મહાજનવાડી, દીવાનપરા, વાંકાનેર ખાતે રાખેલ છે જીજ્ઞેશભાઈ નાગ્રેચા મોંબાઈલ નં : ૭૫૬૭૭ ૬૭૭૭૭ ર્ડા, પ્રિયેશ નાગ્રેચા મોં : ૯૯૯૮૯ ૦૮૨૭૫.

 

અવસાન નોંધ

શૈલેષભાઇ મહેતા
જૂનાગઢઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્‍વઃ શૈલેષભાઇ કનકરાય મહેતા ઉઃ૫૭ તે સ્‍વઃ કનકરાય દલપતરામ મહેતાના પુત્ર તથા ગંગા સ્‍વઃ રમાબેન કનકરાય મહેતાના પુત્ર તેમજ જીતુભાઇ કનકરાય મહેતાના મોટા ભાઇ, ચી.કિંજલ શૈલેષભાઇ મહેતાના પિતાશ્રી તેમજ સતિષભાઇએ મહેતા તેમજ મહેશભાઇ એચ મહેતા તેમજ અતુલભાઇ જી મહેતા તેમજ સંજીવભાઇ પી મહેતા તેમજ રાજુભાઇ એમ મહેતા (મ.ન.પા.જૂનાગઢ)ના પિતરાઇ ભાઇનું તાઃ૨૪ ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૭ના સિધ્‍ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે સમયઃ ૪.૩૦થી ૬ રાખેલ છે.

અમીતભાઇ ત્રિવેદી
રાજકોટઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ અમીત જયેન્‍દ્રભાઇ ત્રિવેદી તે સ્‍વ. જયેન્‍દ્રભાઇ હેમશંકર ત્રિવેદીના પુત્ર તથા સુનીલ, પદ્મ (લાલો) ના ભાઇ અને તપન તથા અમીના પિતાશ્રી તેમજ પરેશભાઇ, રાજુભાઇ (જામનગર) ના બનેવીનું તા. ૨૫ના અવસાન થયેલ છે. બેસણું આજે તા. ૨૭ના સોમવારે સાંજના ૫થી ૬, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, કાશી વિશ્વનાથ પ્‍લોટ ખાતે રાખેલ છે.

ઉષાબેન દવે
રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ કેરાળા (હરિપર) હાલ માધાપર (રાજકોટ)  સ્‍વ.ઉષાબેન સી. દવે (ઉ.વ.૫૯) તે ચંદ્રકાંતભાઈ નરોતમભાઈ દવે (એસ.આર.પી.)ના ધર્મપત્‍નિ તેમજ દુષ્‍યંતભાઈ તેમજ શ્રધ્‍ધાબેન મયંકભાઈ ભટ્ટના માતુશ્રી, ધીરૂભાઈ તથા રાજુભાઈના ભાભી તે ખોડાપીપર નિવાસી (હાલ રાજકોટ) સ્‍વ.બળવંતભાઈ જીવરામભાઈ જોષીના પુત્રી તથા વાસુદેવભાઈ, જયેશભાઈના બહેનનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું સસરા પક્ષનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬, શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ મિલપરા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દીનાબેન દોશી
રાજકોટઃ દશા મોઢવણિક દીનાબેન પ્રફુલચંદ્ર દોશી (ઉ.વ.૮૫) તે સ્‍વ.પ્રફુલચંદ્ર દોશીના ધર્મપત્‍નિ તથા સ્‍વ.કેતનભાઈ, ઐલેષભાઈ, ચંદ્રેશભાઈ દોશીના માતુશ્રીનું તા.૨૩ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી મેઈન રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ મો.૯૦૩૩૩ ૭૩૪૩૦, મો.૯૯૦૪૨ ૨૫૬૦૯ મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

રાજેન્દ્રકુમાર ભટ્ટ

રાજકોટ `:.. ગુજરાતી શ્રીગૌડ માળવી  બ્રાહ્મણ મુળ રાજ સમઢિયાળા હાલ રાજકોટ સ્વ. ગીરજાશંકર હિરજીભાઇ ભટ્ટના પુત્ર રાજેન્દ્રકુમાર (ઉ.વ.પ૯) તે કિશોરભાઇ, કૌશિકભાઇ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), જયોતિબેન, હંસાબેન, રેખાબેન, રીટાબેનના ભાઇ તે પ્રશાંતભાઇ, મોહીતભાઇ, પ્રીતિબેન, કોમલબેનના કાકા તે સ્વ. મનસુખભાઇ ભૂદેવભાઇ પંડયાના ભાણેજનું તા. રપ ને શનિવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, હાપલીયા પાર્ક, રણુજા રામદેવપીર મંદિરથી આગળ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખ્યંુ છે.

ઇલાબેન (ઇન્દીરાબેન) પંડયા

રાજકોટ `: ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ કમલેશભાઇ દામોદરભાઇ પંડયા (જનતા ક્રેડિટ કો.-ઓ. સોસાયટી)ના પત્ની ઇલાબેન (ઇન્દીરાબેન ઉ.વ.૬પ) (નિવૃત એ. જી. ઓફીસ) તે ઉપેન્દ્રભાઇ, મધુસુદનભાઇ, જનાર્દનભાઇ (પૂર્વ આરસીસી બેંક), સ્વ. મુકુંદભાઇ (પૂર્વ મ્યુ કોર્પો.) રાજેનભાઇ લઘુબંધુના પત્ની તે સ્વ. અમૃતલાલ મુળશંકર ભટ્ટના દીકરી તે સુશીલાબેન જે. પંડયા અને સ્વ. સરોજબેન અરવિંદભાઇ પાઠકના બહેન તે શ્રધ્ધાબેન મયંકભાઇ પંડયા અને કવિતાબેનના માસી તે હર્ષલ, હિરેન અભિનવ, સમીરના કાકીનું તા. ર૬ ને રવિવારે અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડમાં રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

ગૌરીબેન પંડયા

મોરબી `: મુળ તીથવા હાલ મોરબી નિવાસી સ્વ. નાનાલાલ વિશ્વનાથ પંડયાના ધર્મપત્ની ગૌરીબેન નાનાલાલ પંડયા તે જેઠાલાલ, ભગવતીપ્રસાદ અને સ્વ. બિપીનભાઇ ના માતુશ્રી અને વિજયભાઇ, રાજેશભાઇ, જીતેન્દ્રભાઇના દાદી તેમજ કચ્છના કાળી તલાવડી નિવાસી વજેરામ ત્રવાડીના દિકરી અને ગીરધરલાલ તથા શંકરલાલના બહેન તા. રપ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ જ્ઞાતિની વાડી ૧૦-૧૧ સાવસર પ્લોટ, જુના બસ સ્ટેશન પાસે મોરબી ખાતે રાખેલ છે.

શ્યામકુંવરબા ઝાલા

મોરબી `: રંગપર (બેલા) નિવાસી શ્યામકુંવરબા નીરૃભા ઝાલા (ઉ.વ.૯૦) તે ઇન્દ્રસિંહ, સજુભા રામસિંહ અને જયેન્દ્રસિંહના માતુશ્રી તેમજ યોગરાજસિંહ, દિગ્વીજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિવાનસિંહ, વિપુલસિંહ તથા કુલદિપસિંહના દાદી તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૭ રંગપર (શકિતનગર) તા. જી. મોરબી ખાતે રાખેલ છે.

લેખાબેન જોષી

વેરાવળ `: નિરંજનભાઇ જોષીના પત્ની લેખાબેન ઉ.૭૩ (નિવૃત પ્રા. શાળા શિક્ષક) તે સાગરભાઇના માતુશ્રી  તા. ર૬ ને રવિવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૭ ને સોમવારે સાંજે પ થી ૬ ઔદિચ્ય ઝાલાવડી બ્રહ્મસમાજની વાડી વેરાવળ ખાતે રાખેલ છે.

અમીતભાઇ ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ અમીત જયેન્‍દ્રભાઇ ત્રિવેદી તે સ્‍વ. જયેન્‍દ્રભાઇ હેમશંકર ત્રિવેદીના પુત્ર તથા સુનીલ, પદ્મ (લાલો) ના ભાઇ અને તપન તથા અમીના પિતાશ્રી તેમજ પરેશભાઇ, રાજુભાઇ (જામનગર) ના બનેવીનું તા. ૨૫ના અવસાન થયેલ છે. બેસણું આજે તા. ૨૭ના સોમવારે સાંજના ૫થી ૬, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, કાશી વિશ્વનાથ પ્‍લોટ ખાતે રાખેલ છે.

શૈલેષભાઇ મહેતા

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વઃ શૈલેષભાઇ કનકરાય મહેતા ઉઃ૫૭ તે સ્વઃ કનકરાય દલપતરામ મહેતાના પુત્ર તથા ગંગા સ્વઃ રમાબેન કનકરાય મહેતાના પુત્ર તેમજ જીતુભાઇ કનકરાય મહેતાના મોટા ભાઇ, ચી.કિંજલ શૈલેષભાઇ મહેતાના પિતાશ્રી તેમજ સતિષભાઇએ મહેતા તેમજ મહેશભાઇ એચ મહેતા તેમજ અતુલભાઇ જી મહેતા તેમજ સંજીવભાઇ પી મહેતા તેમજ રાજુભાઇ એમ મહેતા (મ.ન.પા.જૂનાગઢ)ના પિતરાઇ ભાઇનું તાઃ૨૪ ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૭ના સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે સમયઃ ૪.૩૦થી ૬ રાખેલ છે.

ઉષાબેન દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ કેરાળા (હરિપર) હાલ માધાપર (રાજકોટ)  સ્વ.ઉષાબેન સી. દવે (ઉ.વ.૫૯) તે ચંદ્રકાંતભાઈ નરોતમભાઈ દવે (એસ.આર.પી.)ના ધર્મપત્નિ તેમજ દુષ્યંતભાઈ તેમજ શ્રધ્ધાબેન મયંકભાઈ ભટ્ટના માતુશ્રી, ધીરૃભાઈ તથા રાજુભાઈના ભાભી તે ખોડાપીપર નિવાસી (હાલ રાજકોટ) સ્વ.બળવંતભાઈ જીવરામભાઈ જોષીના પુત્રી તથા વાસુદેવભાઈ, જયેશભાઈના બહેનનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું સસરા પક્ષનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા.૩૦ને ગુરૃવારના રોજ સાંજે ૫ થી ૬, શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ મિલપરા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દીનાબેન દોશી

રાજકોટઃ દશા મોઢવણિક દીનાબેન પ્રફુલચંદ્ર દોશી (ઉ.વ.૮૫) તે સ્વ.પ્રફુલચંદ્ર દોશીના ધર્મપત્નિ તથા સ્વ.કેતનભાઈ, ઐલેષભાઈ, ચંદ્રેશભાઈ દોશીના માતુશ્રીનું તા.૨૩ને ગુરૃવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી મેઈન રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ મો.૯૦૩૩૩ ૭૩૪૩૦, મો.૯૯૦૪૨ ૨૫૬૦૯ મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.(૩૦.૪)

રાજેન્દ્રકુમાર ભટ્ટ

રાજકોટ ઃ.. ગુજરાતી શ્રીગૌડ માળવી  બ્રાહ્મણ મુળ રાજ સમઢિયાળા હાલ રાજકોટ સ્વ. ગીરજાશંકર હિરજીભાઇ ભટ્ટના પુત્ર રાજેન્દ્રકુમાર (ઉ.વ.પ૯) તે કિશોરભાઇ, કૌશિકભાઇ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), જયોતિબેન, હંસાબેન, રેખાબેન, રીટાબેનના ભાઇ તે પ્રશાંતભાઇ, મોહીતભાઇ, પ્રીતિબેન, કોમલબેનના કાકા તે સ્વ. મનસુખભાઇ ભૂદેવભાઇ પંડયાના ભાણેજનું તા. રપ ને શનિવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, હાપલીયા પાર્ક, રણુજા રામદેવપીર મંદિરથી આગળ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખ્યંુ છે.

ઇલાબેન (ઇન્દીરાબેન) પંડયા

રાજકોટ ઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ કમલેશભાઇ દામોદરભાઇ પંડયા (જનતા ક્રેડિટ કો.-ઓ. સોસાયટી)ના પત્ની ઇલાબેન (ઇન્દીરાબેન ઉ.વ.૬પ) (નિવૃત એ. જી. ઓફીસ) તે ઉપેન્દ્રભાઇ, મધુસુદનભાઇ, જનાર્દનભાઇ (પૂર્વ આરસીસી બેંક), સ્વ. મુકુંદભાઇ (પૂર્વ મ્યુ કોર્પો.) રાજેનભાઇ લઘુબંધુના પત્ની તે સ્વ. અમૃતલાલ મુળશંકર ભટ્ટના દીકરી તે સુશીલાબેન જે. પંડયા અને સ્વ. સરોજબેન અરવિંદભાઇ પાઠકના બહેન તે શ્રધ્ધાબેન મયંકભાઇ પંડયા અને કવિતાબેનના માસી તે હર્ષલ, હિરેન અભિનવ, સમીરના કાકીનું તા. ર૬ ને રવિવારે અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડમાં રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

ગૌરીબેન પંડયા

મોરબી ઃ મુળ તીથવા હાલ મોરબી નિવાસી સ્વ. નાનાલાલ વિશ્વનાથ પંડયાના ધર્મપત્ની ગૌરીબેન નાનાલાલ પંડયા તે જેઠાલાલ, ભગવતીપ્રસાદ અને સ્વ. બિપીનભાઇ ના માતુશ્રી અને વિજયભાઇ, રાજેશભાઇ, જીતેન્દ્રભાઇના દાદી તેમજ કચ્છના કાળી તલાવડી નિવાસી વજેરામ ત્રવાડીના દિકરી અને ગીરધરલાલ તથા શંકરલાલના બહેન તા. રપ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ જ્ઞાતિની વાડી ૧૦-૧૧ સાવસર પ્લોટ, જુના બસ સ્ટેશન પાસે મોરબી ખાતે રાખેલ છે.

શ્યામકુંવરબા ઝાલા

મોરબી ઃ રંગપર (બેલા) નિવાસી શ્યામકુંવરબા નીરૃભા ઝાલા (ઉ.વ.૯૦) તે ઇન્દ્રસિંહ, સજુભા રામસિંહ અને જયેન્દ્રસિંહના માતુશ્રી તેમજ યોગરાજસિંહ, દિગ્વીજયસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિવાનસિંહ, વિપુલસિંહ તથા કુલદિપસિંહના દાદી તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૭ રંગપર (શકિતનગર) તા. જી. મોરબી ખાતે રાખેલ છે.

લેખાબેન જોષી

વેરાવળ ઃ નિરંજનભાઇ જોષીના પત્ની લેખાબેન ઉ.૭૩ (નિવૃત પ્રા. શાળા શિક્ષક) તે સાગરભાઇના માતુશ્રી  તા. ર૬ ને રવિવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૭ ને સોમવારે સાંજે પ થી ૬ ઔદિચ્ય ઝાલાવડી બ્રહ્મસમાજની વાડી વેરાવળ ખાતે રાખેલ છે.