Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020
કચ્છ ખોડાસર નિવાસી બાબુભાઇ ગોહીલનું દુઃખદ અવસાનઃ લૌકીક ક્રીયા બંધ

રાજકોટ :.. કચ્છ ભચાઉ તાલુકાનાં ખોડાસર ગામનાં મારૂ રાજપૂત આગેવાન બાબુભાઇ હાજાભાઇ ગોહીલ (ઉ.વ.૭૭)નું તા. ર૬ ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ પ્રદિપભાઇ ગોહેલ (મુંબઇ), રાણાભાઇ ગોહીલ (મુંબઇ)નાં મોટાભાઇ તેમજ ચંદુભાઇ (સુરેન્દ્રનગર) હરીભાઇ (સિમ્ફની ગાંધીધામ), પ્રવિણભાઇ (સામખિયાળી), દિલીપભાઇ (સામખિયાળી), વિનોદભાઇ (સામખિયાળી), લક્ષ્મણભઇ (ખોડાસર) નાં પિતાશ્રી  સદ્ગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓને ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા વિનંતી હરીભાઇ (મો. ૯૩૭પ૯ ૬૩૧૦૦), ચંદુભાઇ (મો. ૯૯રપ૬ ૪૩પરપ)

જુનાગઢઃ પ્રેસ ફોટોગ્રાફર સુનીલ વાઘેલાનાં પિતાશ્રીનું અવસાન

જૂનાગઢઃ તાલાલા નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર વિઠલભાઇ ધનજીભાઇ વાઘેલા (ઉ.વ.૯૦) તે મહેન્દ્રભાઇ મો.૮૪૧૩૮ ૮૫૭૩૩, પ્રવીણભાઇ મો.૯૭૨૩૪ ૭૭૪૩૭ તથા પ્રેસ ફોટોગ્રાફર સુનીલભાઇ વાઘેલા (યશ ફિલ્મસ) મો.૯૯૭૯૨ ૯૦૯૫૮ તેમજ ભારતીબેન ટાંક (જૂનાગઢ)નાં પિતાશ્રી અને દિવ્યેશ વાઘેલા (દિવ્યા વિડીયો) મો.નં.૯૮૭૯૪ ૦૦૮૭૭નાં દાદાનું તા.૨૬ બુધવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે તેમનાં નિવાસ સ્થાન નરસિંહ ટેકરી પ્લોટ, તાલાલા (ગીર) ખાતે રાખેલ છે.

ધોરાજી સોરઠીયા લુહાર સમાજના પ્રમુખ ચુનીભાઇ સિધ્ધપુરાનું અવસાન

ધોરાજીઃ લુહાર સ્વ. ચુનીભાઇ લક્ષ્મણભાઇ સિધ્ધપુરા (તોરણીયાવાળા) (શિવ શકિત એન્જીનીયરીંગ) ધોરાજી સોરઠીયા લુહાર સમાજના પ્રમુખ તે મનસુખભાઇ લક્ષ્મણભાઇ સિધ્ધપુરાના ભાઇ તેમજ અનિલભાઇ સિધ્ધપુરાના ભાઇ તેમજ અનિલભાઇ સિધ્ધપુરાના પિતા તથા પૂર્વ અનિલભાઇ સિધ્ધપુરાના દાદાનું તા.ર૬ને  બુધવારના રોજ અવસાન થયેલ છે.

ટેલીફોનીક બેસણું તા.ર૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કોરોના મહામારીના સમયમાં ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૪ર૬૯ ૩૦૭૩૯, મો. ૯રર૭૬ ૧૨૦૧૬.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ ધોરાજી સોરઠીયા સમાજના આગેવાનો મુકેશભાઇ દાવડા, હરસુખભાઇ દાવડા, કિર્તીભાઇ દાવડા સહીતના આગેવાનોએ ચુનીભાઇ સિધ્ધપુરાની સેવા કાર્યને બિરદાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સ્વ. દલીચંદ કોઠારીના ધર્મપત્નિ સરોજબેનનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ. દલીચંદ પોપટલાલ કોઠારીના ધર્મપત્ની તથા સ્વ. રાયચંદ જેચંદ મોદીના સુપુત્રી સરોજબેન દલીચંદ કોઠારી (ઉ. ૮૫) તે જયેશભાઇ, રેખાબેન દીપકભાઈ દોશી, પ્રીતિબેન રાજેશભાઈ તુરખીયાના માતૃશ્રી તથા હીનાબેન જયેશભાઇ કોઠારી ના સાસુ અને સ્નેહા - હર્ષ ના દાદી - તા. ર૬ને બુધવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વ. ની ઈચ્છા અનુસાર ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં લઈને સદગતનું બેસણું અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિકોનિક બેસણું તા. ર૯ ને શનિવાર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ કોઠારી - ૯૮ર૪૪ ૧૮૧૮૫ હીનાબેન કોઠારી -   ૯૦૧૬૬ ૧૮૧૮૫ હર્ષ કોઠારી -  ૯૪ર૯૪ ૧૮૧૮૫

અવસાન નોંધ

પોરબંદર પાંજરાપોળના પૂર્વ ટ્રસ્ટી હેમેન્દ્રકુમાર ભણશાણી અરિહંત શરણ

પૂ. વિનમ્રમુનિ મા.સા.ના સંસારી દાદા શશિકાન્તભાઇ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટ : ધ્રોલ નિવાસી હાલ રાજકોટ શશીકાંતભાઇ મણીલાલ મહેતા ઉંમર વર્ષ ૮પ જેઓ તુષારભાઇ અને હીનાબેનના પિતાશ્રી સેજલબેન અને યોગેશભાઇ દોશીના સસરા, પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્ય પૂજય વિનમ્ર મુનિ મહારાજ સાહેબના સંસારી દાદા તેમજ કૈવન, ઋષભ, અને દૃષ્ટિના નાનાજી, સ્વ. પ્રવિણભાઇ, દિલીપભાઇ, હેમુભાઇ, સ્વ. મંજુલાબેન વસાના ભાઇ તથા સ્વ. શિવલાલભાઇ માધવજી પતિરાના જમાઇનું વર્ધા મુકામે તા. ર૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મો. ૯૦૬૭૭ ૧રર૪૪ અને ૮૭૮૦૦ ૧૩૦૭૬

અમરેલીના ડો. હિતેશભાઇ શાહનું અવસાન

અમરેલી, તા. ર૭ :  મિતલ રોડ ઉપર આવેલા અવધ રેસીડેન્સીમાં રહેતા અને લીલીયા રોડ ઉપર હોસ્પિટલ ધરાવતાં ડો. હીતેષભાઇ ભોગીલાલ શાહ (ઉ.વ.૪પ)નું અવસાન થયેલ છે.

અમરેલી જિલ્લાના તબીબ જગતમાં ભારે ચાહના ધરાવતાં અને દર્દીઓ સાથે પણ આત્મીયતા રાખતા ડો. હીતેશ શાહનાં અવસાનનાં સમાચાર અમરેલી શહેરમાં પ્રસરી જતા તબીબી જગત તથા વિશાળ મિત્ર વર્ગ ધરાવતાં લોકોમાં ગમગીની છવાય જવા પામી હતી.

અમૃતલાલ ગણાત્રાનું ૯૨ વર્ષની વયે દુઃખદ નિધનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ  ઠકકર અમૃતલાલ નારણદાસ ગણાત્રા (ઉ.વ. ૯ર) (બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત જોઈન્ટ ચીફ મેનેજર) તે સ્વ. નારણદાસ  મનજીભાઇ  ગણાત્રાના પુત્ર તે ભરતભાઇ ગણાત્રાના પિતાશ્રી, રૂચીતાબેન વિશાલકુમાર વિઠ્ઠલાણીના દાદા, તે શ્રી વલ્લભભાઇ, શ્રી ધીરજલાલભાઇ તથા શ્રી અનંતભાઇના મોટાભાઇ તથા સ્વ. પોપટલાલ પ્રેમજીભાઇ કકકડ (કુવાડવા)ના જમાઇ તા.૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તથા સ્વસુર પક્ષની ટેલીફોનીક સાદડી તા.૨૮ શુક્રવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ ગણાત્રા મો. ૯૪૨૭૨ ૨૦૦૮૫, ૯૪૨૯૫ ૮૩૦૮૫, મો.૯૧૦૬૯ ૧૦૫૬૭, સ્વસુર પક્ષ દિનેશભાઇ કકકડ મો.૯૭૧૪૭ ૦૧૩૨૮, કરસનભાઇ કકકડ ૯૮૨૪૭ ૩૩૯૮૫

કિશોરચંદ્ર બાટવીયા

રાજકોટઃ સ્થાનકવાસી જૈન વણિક ખાખીજાળીયા નિવાસી હાલ રાજકોટ કિશોરચંદ્ર શાંતિલાલ બાટવીયા (ઉ.વ.૭૩) તે ગં.સ્વ. કુમુદબેનના પતિ તથા રીટાબેન સ્વ. વૈશાલીબેન, ચાર્મીબેન, ગૌરવના પિતા, સંજયભાઇ, અમીતભાઇ, સોનમબેનના સસરા, વિધિ, ભૂમિ, માહી અને શુભમના નાના/ દાદા તથા વર્ધમાન મોનજી શોલીયાના જમાઇ તે નવનીતભાઇ, કાંતીભાઇ, રજનીભાઇ, કાંદીવલી મુંબઇ વાળાના બનેવી અને નરેન્દ્રભાઇ તથા કિરપભાઇના મોટાભાઇનું તા.૨૫ના રોજ અવસાન થયું છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક વ્યવહાર રાખેલ છે.

વિનોદભાઇ વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર વિનોદભાઇ હરીલાલ વડગામા (ઉ.વ.૭૩) (ઓનેસ્ટ એન્જી. વર્કસ) તે સ્વ. ચંદુભાઇ, સ્વ. જયંતિભાઇ, નટવરલાલ, દલસુખભાઇના ભાઇ તથા મનીષ, કેતન અને નિમિષાના પિતાશ્રીનું તા.૨૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૨૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ મો. ૯૮૨૫૮ ૬૫૭૮૫ લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

ઉર્મિલાબેન ધામેચા

રાજકોટઃ શ્રી ઝાલાવાડી સઈ સુથાર દરજી દરજી ઉર્મિલાબેન નગીનભાઈ ધામેચા (ઉ.વ.૮૨) જે પ્રકાશભાઈ સોલંકી (ડે.ડાયરેકટર ઈ.એસ.આઈ.એસ.) સાસુમા તથા રેશમાબેન સોલંકી (પ્રેસિડેન્ટ લાયન્સ કલબ સિલ્વર) તથા ફાલ્ગુનીબેન નરેન્દ્રભાઈ મહેતાના માતુશ્રી તથા ખુશબુબેન રાજીવભાઈ શર્મા, ઈશાબેન ચાંદની નિખિલભાઈ કામદારના નાનીમા તા.૨૬ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ''ઔમ'', રઘુનંદન પાર્ક, શેરીનં.૨, રેસકોર્ષ રિંગ રોડ પાસે, રાજકોટ ખાતે તા.૨૭ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું રાખેલ છે. પ્રકાશભાઈ મો.૯૭૧૨૩ ૨૭૯૩૪, રેશમાબેન મો.૭૦૬૯૭ ૮૮૪૮૮, ફાલ્ગુનીબેન મો.૮૭૮૦૪ ૫૨૮૯૯ છે.

નટવરલાલ તેરૈયા

સરધાર : રાજગોર બ્રાહ્મણ નટવરલાલ તેજાગોરભાઇ તેરૈયા (ઉ.વ.૭ર) તે અશ્વિનભાઇ, જયેશભાઇ, કેતનભાઇના પિતાશ્રી તથ ભાનુશંકરભાઇ (જસદણ)ના નાનાભાઇનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. ૯૭ર૬૬ ૦૧પ૦૦, મો. ૯૭ર૬૯ ૩૦૪ર૮ તથા ૯૯૧૩ર ૬૬૧૧૪ સરધાર મુકામે શોક સંદેશો પાઠવવો.

ચમનભાઇ કવા

રાજકોટ : મૂળ જામનગર, હાલ રાજકોટ નિવાસી ચમનભાઇ રણછોડભાઇ કવા (લુહાર)નું તા. રપ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. સુધીરભાઇ કવા-મો. ૯૮૯ર૧ ૩૬૬૩૩

જયાબેન અગ્રાવત

રાજકોટ : રામાનંદી સાધુ મૂળ નાનામાંડવા હાલ વેરાવળ (શાપર)ના જયાબેન પરષોત્તમદાસ અગ્રાવત (ઉ.વ.૮ર) તે પરષોત્તમદાસ મકાનદાસ અગ્રાવતના ધર્મપત્ની તા અરવિંદભાઇ તથા શારદાબેનના માતુશ્રી તેમજ કાર્તિકભાઇ, સાગરભાઇના દાદીમા તથા જયેશભાઇના નાનીમા તા. ર૬ના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અરવિંદભાઇ- ૯૯૭૯૬ ૩પ૬૬૮,  કાર્તિકભાઇ- ૯પપ૮૧ ૪પપપ૧, સાગરભાઇ- ૯૯૭૪૭ ૯૦૬૪૪, જયેશભાઇ- ૯ર૭૭૮ ૦૦૭૦૦

 બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત જોઇન્ટ ચીફ મેનેજર

નાનાલાલ છાંટબાર

ગોંડલઃ બ્રહ્મક્ષત્રીય નાનાલાલ હેમતરામ  છાંટબાર (ઉ.વ.૭૩) તે સ્વ. હેમતરામ રામજીભાઇ છાંટબારના પુત્ર તથા પિયુષભાઇ, કલ્પેશભાઇ (એડવોકેટ)ના પિતાશ્રીનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે

અનિલભાઇ પનારા

મોરબીઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ શાપર) અનિલભાઇ વાલજીભાઇ પનારા  તેઓ શ્રી જયદીપભાઇ અનિલભાઇ પનારાના પિતાશ્રી તથા સ્વ.રણછોડભાઇ, સ્વ.નાનુભાઇ, સ્વ.નગીનભાઇ, સ્વ.પુરૂષોતમભાઇ તથા હસમુખભાઇ પનારાના નાના ભાઇનું અવસાન થયું છે. લોૈકિક વ્યવહાર તથા બેસણું મુલત્વી રાખેલ છે. તા.૨૭ ગુરૂવારના રોજ શોક સંદેશ તથા શ્રધ્ધાંજલી માટે સંપર્કઃ રાજકોટ, જયદિપભાઇ અનિલભાઇ પનારાઃ ૮૧૪૦૧ ૧૪૭૪૪ મોરબી, હસમુખભાઇ વાલજીભાઇ પનારાઃ ૯૯૭૮૪ ૪૨૦૫૮

ભરતભાઇ બાવળેચા

રાજકોટઃ ગુર્જર સુથાર ભરતભાઇ વ્રજલાલ બાવળેચા (ઉ.વ.૬૪) (મુ. થાનગઢ) તે સ્વ.વ્રજલાલ પિતાંમ્બરભાઇ બાવળેચાના સુપુત્ર તે સ્વ.ત્રીકમજીભાઇ ભાણજીભાઇ પિલોજપરાના ભાણેજ તે સ્વ.નાગજીભાઇ ભવાનભાઇ વડગામાનાં જમાઇ તે નિતિનભાઇ  જયકરભાઇ, વિનોદભાઇ, અનીલભાઇ, જયશ્રીબેન, રૂપાબેન, સોનાબેનના મોટાભાઇ તે પ્રિયેનભાઇ, નયનભાઇ, રોહિતભાઇના પિતાશ્રીનું તા.રપના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૮ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ૯૮ર૪પ ૦૪૮૭પ પ્રિયેન ભરતભાઇ બાવળેચા, ૯૭૧ર૯ ૧પ૦૦૪-નયનભાઇ ભરતભાઇ બાવળેચા, ૯૯૭૪૪ ૦૦૪૮૦ રોહિતભાઇ ભરતભાઇ બાવળેચા 

કુસુમબેન દક્ષિણી

રાજકોટઃ સ્વ.ડોસાલાલ નરભેરામ દક્ષિણીના પુત્રવધૂ કુસુમબેન (ઉ.વ.૭૦) તે ભગવાનજીભાઇ ડોસાલાલ દક્ષિણીના ધર્મપત્ની અને કમલ ભગવાનજીભાઇ દક્ષિણી, હર્ષા નરેશકુમાર મદલાણી, હિના હિતેશકુમાર રાડિયા, કલ્પના કિશોરકુમાર મજીઠીયા, દીપા કિરીટકુમાર રાજપોપટ, અને સુષ્મા અલ્પેશકુમાર પોપટના માતુશ્રી તથા સ્વ.ગોરધનદાસ ગોપાલજી મીરાણીના સુપુત્રી તા.ર૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું અને પિયર પક્ષની સાદડી તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે. કમલ દક્ષિણી મો. ૯પ૮૬૮ ૦૦૦૦૯, ભગવાનજીભાઇ મો. ૯૮૭૯૩ ૦૯૬૧૯ 

ગોપાલભાઇ ગઢિયા

બગસરાઃ બગસરા નિવાસી ગોપાલભાઇ વલ્લભભાઇ ગઢીયા તે વલ્લભભાઇના પુત્ર તથા પ્રદીપભાઇના મોટાભાઇનું તા.રપના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૭મીએ ને ગુરૂવારના રોજ મો. ૯પ૩૭૧ ૩૩૩૪પ - મો. ૯૪ર૮૭૧૦ર૪૯ પર રાખેલ છે.

ભાવેશભાઇ જોષી

ઉનાઃ ગીરી નારાયણ બ્રાહ્મણ ભાવેશભાઇ ઉમેશચંદ્ર જોષી (ઉ.વ.૪૬) તે વિપુલભાઇ જોષી (મંત્રીશ્રી ગીરી નારાયણ બ્રહ્મસમાજ-ઉના)ના ભાઇ તા.ર૪ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મો. નં. ૯૮૯૮૧૯૭૯૩૬ / ૯૯ર૪૭૧૩૯૦૯ રાખેલ છે.

કિશોરભાઇ આચાર્ય

ગોંડલઃ કિશોરભાઇ હરિશ્ચંદ્ર આચાર્ય (ઉ.વ.૬પ) (મુ. સૌકા, તા. લિંબડી, રહે. હાલ : ગોંડલ) તે નિલેશનાં પિતાજી, ચંદ્રકાન્તભાઇ મો. ૯૭ર૩૮૯૩૪૦૦, અનિલભાઇ, મો. ૯પ૭૪૬૦૮૩૭પ, (લિંબડી)નાં નાનાભાઇ તથા રાજુભાઇ આચાર્ય, મો. ૯૮રપરર૧૯૪૭ (મોરબી)નાં મોટાભાઇનું તા.રપનાં અવસાન  થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.ર૮ને શુક્રવારે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

હરેશકુમાર ઠકકર

રાજકોટઃ સ્વ. જે. ડી. ભાતેલીયા, કાંતાબેનના જમાઇ, તે અરવિંદભાઇ, નરેશભાઇ, રાજેશભાઇ (નેશનલ યુથ પ્રોજેકટ), યોગેશભાઇના બનેવી તે નિલાબેનના પતિ, શ્રીની અને નિર્મલના પિતાશ્રી હરેશકુમાર મશરૂ (ઠકકર)નું અવસાન થયેલ છે.

ભુપતલાલ ગાદોયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક સરધાર વાળા ભુપતલાલ ત્રીભોવનદાસ ગાદોયા (ઉ.વ.૭પ) તે ગીરીશભાઇ, જયેશભાઇ, જયશ્રીબેન દીનેશકુમાર મીઠાણી (મહુવા) તથા જાગૃતીબેન પંકજકુમાર શ્રીમાંકર (ભાવનગર)ના પિતાશ્રી તા.ર૬ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

ઘનશ્યામભાઈ બાસીડા

રાજકોટઃ ઘનશ્યામભાઈ હિરજીભાઈ બાસીડા (ઉ.વ.૫૫) તા.૨૬ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક કાર્ય મોકુફ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક રાખેલ છે. સ્મિત ઘનશ્યામભાઈ બાસીડા મો.૮૮૬૬૬ ૧૩૩૩૭, જેન્તીભાઈ હિરજીભાઈ બાસીડા મો.૯૮૨૫૬ ૨૧૮૦૬, જયસુખભાઈ હિરજીભાઈ બાસીડા મો.૯૩૨૭૨ ૨૨૭૯૮, ભાર્ગવભાઈ મગનભાઈ સોરઠીયા મો.૯૭૧૪૭ ૦૩૯૯૯

સરોજબેન કોઠારી

રાજકોટ : દલીચંદ પોપટલાલ કોઠારીના પત્ની સરોજબેન (ઉ.૮પ) તે જયેશભાઇ, રેખાબેન દીપકભાઇ દોશી, પ્રીતિબેન રાજેશભાઇ તુરખીયાના માતુશ્રી તે હીનાબેન જયેશભાઇ કોઠારીના સાસુ તે સ્નેહા, હર્ષના દાદીમાનું તા. ર૬ ને બુધવારે અવસાન થયું છે. સદ્ગતની ઇચ્છા અનુસાર ચક્ષુદાન અને દેહદાન કરાયું છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકિક ક્રિયા બંધ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯ ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન જયેશભાઇ મો. ૯૮ર૪૪ ૧૮૧૮પ, હીનાબેન ૯૦૧૬૬ ૧૮૧૮પ, હર્ષભાઇ મો. ૯૪ર૯૪ ૧૮૧૮પ સમક્ષ રાખ્યું છે.

કુસુમબેન દક્ષિણી

રાજકોટઃ સ્વ. ડોસાલાલ નરભેરામ દક્ષિણીના પુત્રવધુ કુસુમબેન (ઉ.વ.૭૦) તે   ભગવાનજીભાઇ ડોસાલાલ દક્ષિણીના ધર્મપત્ની અને કમલ ભગવાનજીભાઈ દક્ષિણી, હર્ષા નરેશકુમાર મદલાણી, હિના હિતેશકુમાર રાડીયા, કલ્પના કિશોરકુમાર મજીઠીયા, દીપા કિરીટકુમાર રાજપોપટ અને સુષ્મા અલ્પેશકુમાર પોપટના માતુશ્રી તથા સ્વ. ગોરધનદાસ ગોપાલજી મીરાણીના સુપુત્રી તા.૨૬ ને બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને ટેલિફોનીક બેસણું અને પીયર પક્ષની સાદડી તા. ૨૭ ને ગુરૂવાર ના રોજ સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે. મો. ૯૫૮૬૮ ૦૦૦૦૯/૯૮૭૯૩ ૦૯૬૧૯

શશીકાંતભાઇ ભાલાણી 

રાજકોટઃસોની શશીકાંતભાઇ તુલસીદાસ ભાલાણી (ઉ.વ.૮૨) તે દિપકભાઇ, હરેશભાઇ, રાજુભાઇ, કિરણબેન ના પિતાશ્રી તા.૨૬ ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૨૭ ને ગુરૂવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૭૯૮ ૭૨૫૦૧/૯૯૧૩૪ ૧૩૧૪૨

ચંદ્રીકાબેન સુચક

 રાજકોટઃ નિવાસી ગૌ.વા. શ્રી ચંદ્રીકાબેન દિલીપભાઇ સુચક (ઉ.વ.૬૪) તે શ્રી દિલીપભાઇ મથુરાદાસ સુચક (રીટાયર્ડ I.O.C. વાળા) ના ધર્મપત્ની તેમજ ઘ્વનિશભાઇ અને કવિતાબેન મિતુલકુમાર લાલના માતુશ્રી તથા યોગેશભાઇ મથુરાદાસ સુચક (શ્રીજી ગારમેન્ટવાળા) ના નાનાભાઇ ના ધર્મપત્ની તે જામનગર નિવાસી સ્વ. હરગોવિંદભાઇ કલ્યાણજીભાઇ નથવાણીના સુપુત્રી તા. ૨૬ ને બુધવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૨૭ ને ગુરૂવાર ના રોજ સાંજે ૪ થી પ સુધી રાખેલ છે. પિયરપક્ષનું ટેલિફોનિક બેસણું સાથે રાખેલ છે. દિલીપભાઇ સુચક - ૯૮૨૪૨ ૨૦૦૦૨/ બકુલભાઇ નથવાણી - ૯૪૨૬૯ ૦૧૮૦૦.

ચંદ્રાબેન સંઘવી

 રાજકોટઃદશા શ્રીમાળી જૈન સરધાર નિવાસી હાલ રાજકોટ રહેતા સ્વ રમણીકલાલ કેવળચંદ સંઘવીના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉ.વ. ૮૧)તે વિનયભાઈ વિરલભાઈ તથા હેમાંગભાઈના માતૃશ્રી સ્વ ખીમચંદ ભવાનભાઈ મહેતાના દીકરી ચિરાગ કુમારપાળ મિત દર્શન ધ્રુવી તથા મયુરી જે કોઠારીના દાદીમાનું તા. ૨૬ના અરિહંત શરણ પામેલ છે. લોકિક પ્રથા બંધ છે.

ચંદુલાલ લ્હેરૂ

 રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ ચંદુલાલ જયશંકર લ્હેરૂ (ઉ.વ.૭૭) તે કલ્પેશભાઈ તથા મહેશભાઈ અને ડિમ્પલબેનના પિતાશ્રીનું તા. ૨૫ ના રોજ અવસાન થયેલ છે સદગતનુ ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૨૭ ના સાંજે ૪ થી ૬ તેનાં નિવાસસ્થાન ૪, ગાયકવાડી રાજકોટ મૂકામે રાખેલ છે. કલ્પેશભાઈ મોં.૯૪૦૮૫ ૨૭૮૭૯ મહેશભાઈ મોં.૯૩૭૬૪ ૯૭૦૮૭ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું રાખેલ છે .

મનસુખલાલ ફીચડીયા

રાજકોટઃ ગો.વા. હરજીવનદાસ ગોવિંદજીભાઈ ફિચડિયા (હડાળા વાળા) ના પુત્ર મનસુખવાલ (ઉ.વ.૭ર) તે કરશનદાસ, કિશોરભાઈ, છોટુભાઈગો.વા ચંદુભાઈનાં ભાઈ તથા અશ્વીન, કૌશીક, નીતાબેન યશવંતકુમાર પારેખના પિતાશ્રી તથા ગો.વા.ગોકળદાસ દયાળજીભાઈ રાણપરા (ટંકારાવાળા)ના જમાઈ તા-ર૬ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતનું ટેલીફોનીક બેસણું ગુરુવાર તા ર૭ ને સવારે ૧૧ થી ૧ર સુધી રાખેલ છે (લૌકીક પ્રથા બંધ રાખેલ છે) -મો. ૯૩૭૪૧૦૦૯૭૪ / ૯૮૨૪૨ ૧૫૧૯૫ / ૯૮૨૪૫ ૪૦૧૯૫, ૯૮૨૪૦ ૮૦૦૫૦ / ૯૮૨૪૬ ૭૫૮૭૫

શશીકાંતભાઇ મહેતા

રાજકોટઃ ધ્રોલ નિવાસી હાલ રાજકોટ શશીકાંતભાઇ મણીલાલ મહેતા (ઉં.વ. ૮૫) જેઓ તુષારભાઈ અને હીનાબેન ના પિતાશ્રી સેજલબેન અને યોગેશભાઈ દોશી ના સસરા પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્ય પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના સંસારી દાદા તેમજ કેવન, ઋષભ અને દ્રષ્ટિ નાનાજી સ્વ. પ્રવિણભાઈ, દિલીપભાઈ હેમુભાઈ સ્વ. મંજુલાબેનના વસાના ભાઈ તથા સ્વ. શિવલાલભાઈ માધવજી પતિરા ના જમાઈ નું વર્ધા  મુકામે સંથારા સાથ તા. ૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.