Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021
કુતિયાણાના નિસ્વાર્થ સેવાભાવી અબ્દુલ સમદભાઇ આરબની વફાત

કુતીયાણા તા. ર૭ :.. અહીંના જ મુળ વતની અત્યંત સામાન્ય પરિવારના પરંતુ હિન્દુ-મુસ્લિમ સમાજમાં સેવાભાવના તરીકે છવાયેલા અબ્દુલ સમદભાઇ આરબત ગત તા. રર-૧૦-ર૦ર૧ ના રોજ શુક્રવારે રાત્રે વફાત પામતા સૌ કોઇએ દુઃખની લાગણી અનુભવી છે.
તેઓના પિતા મર્હુમ અલીભાઇ આરબ અહીંની પંચાયતના કર્મચારી હતા અને તેઓ પણ એટલા જ લોકપ્રિય હતા જે સદગુણ-સંસ્કારને પોતાનામાં સિંચન કરી મર્હુમ અબ્દુલ સમદભાઇ એ આખી જીંદગી સેવાભાવનામાં વ્યતિત કરી દીધી.
કોઇપણ ક્ષેત્રનું કામ હોય હમેંશા તેઓ સેવા માટે તત્પર રહેતા હતાં. ભુતકાળમાં તેઓ ઓપરેટર તરીકે જીવન નિર્વાદ ચલાવ્યો પણ કેટલાય વર્ષોથી નોકરી છૂટી જતા અત્યંત ગરીબ અવસ્થામાં જ હસતા મુખે રહ્યા અને ડાયાબીટીઝની બિમારી ના લીધે રાજકોટ ખસેડવામાં આવ્યા પણ બે દિ’ની સારવાર કારગત નિવડી ન હતી.
સૌ કોઇના મિત્રની જેમ રહેતા, નિખાલસ, નિસ્વાર્થ સ્વભાવ ધરાવતા અને આરબ અબા હસનભાઇના તેઓ મોટાભાઇ થતા હતાં. જેઓના સંભારણા સૌને યાદ રહેશે. (પ-પ)

 

રાણસીકી દૂધ સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ કાછડીયાના માતુશ્રીનું અવસાન

રાજકોટઃ રાણસીકીના શાંતાબેન બાલુભાઈ કાછડીયા (ઉ.વ. ૮૨) તે સ્વ. બાલુભાઈ કાછડીયાના પત્નિ તથા જગદીશભાઈ કાછડીયા (પ્રમુખ-દૂધ સહકારી મંડળી-રાણસીકી તા. ગોંડલ), મંજુલાબેન ધનજીભાઈ બાબરીયા, કંચનબેન હસમુખભાઈ સુદાણી, પ્રભાબેન રમેશભાઈ સખીયાના માતુશ્રી તથા મિતુલભાઈ જગદીશભાઈઙ્ગકાછડીયા, અવનીબેન દિનેશભાઈ ગજેરા, સ્નેહલબેન કલ્પેશભાઈ હીરપરા, શ્રધ્ધાબેન દ્વારકેશભાઈ રામાણીના દાદીમાં તેમજ જયાબેન જગદીશભાઈ કાછડીયા અને મિતલબેન મિતુલભાઈ કાછડીયાના સાસુ તથા ધાર્મી અને પ્રસિધ્ધના મોટાબાનું તા. ૨૪ના અવસાન થયેલ છે. જગદીશભાઈ કાછડીયા મો. ૯૯૭૯૬ ૬૫૫૬૬, મિતુલભાઈ મો. ૮૨૩૮૨ ૭૨૬૬૬

વિસાવદરના માજી નગરપતિ આલમચંદભાઇ રૂપચંદભાઇનાં ધર્મપત્નીનું અવસાનઃ કાલે બેસણુ

વિસાવદર : લીલાવંતીબેન આલમચંદભાઇ છતાણી (ઉ.વ.૮૭) તેઓ વિસાવદર નગર પંચાયતના ભુતપુર્વ પ્રમુખ સ્વર્ગસ્થ આલમચંદભાઇ રૂપચંદભાઇ છતાણીના ધર્મપત્ની તેમજ વિશ્વ હિન્દુ પરીષદ વિસાવદરના ભુતપૂર્વ પ્રમુખ અર્જુનદાસ છતાણીના માતુશ્રીનું અવસાન થયું છે. તેમનું બેસણુ તા. ર૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન નિવાસસ્થાન હરી ઓમ ગાયત્રી પ્લોટ, વિસાવદર રાખેલ છે.

વ્રજલાલ રૂપારેલીયાનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું - સાદડી

રાજકોટઃ સ્વ. વ્રજલાલ ગોપાલજીભાઇ રૂપારેલીયા (ઉ.વ.૫૪) જે ઇલાબેનના પતિ, ગીતાબેન પંકજકુમાર મશરૂના ભાઇ, ખુશ્બુ જયકુમાર મીરાણી, જીલ જીગરકુમાર સેજપાલ તથા હર્ષના પિતાશ્રી અને જયંતીલાલ પોપટલાલ  ઉનડકટ (માવાવાળા)ના જમાઇનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. જેનુ ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી તા.૨૮ને ગુરૂવારના રોજ ૨ ગાયત્રીનગર, ભીમનાથ મહાદેવ મંદિરે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

અવસાન નોંધ

વિનોદરાય ઝાલા

રાજકોટઃ સ્વ. વિનોદરાય કાનજીભાઇ ઝાલા (નિવૃત સરકારી પ્રેસ) (ઉ.વ.૬૭) તેઓ શ્રી ધીરજલાલ ઝાલાના નાનાભાઇ તથા જીજ્ઞેશભાઇ ઝાલાના પિતાશ્રી તથા સંજયભાઇ ઝાલા, પિયુષભાઇ ઝાલા,  (એડવોકેટ) ના કાકાશ્રી તેમજ સ્વ. ન્યાલચંદભાઇ ચુડાસમા (મુંબઇ)ના જમાઇ તા.૨૬ના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૮ને ગુરૂવારના સાંજના ૫ થી ૬ વાગ્યા દરમ્યાન રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, સુભાષનગર ૨/૪ રૈયા રોડ, રાજકોટ રાજકોટ ખાતે રાખેલ છે.

રૂત્વીક ગોહેલ

રાજકોટઃ પરઘીયા કુંભાર રૂત્વીક જીતેન્દ્રભાઇ ગોહેલ તે જીતેન્દ્રભાઇ એન ગોહેલ તથા કાજલબેન ગોહેલના સુપુત્ર તથા નરોતમભાઇ ડી ગોહેલના  પૌત્ર તથા નીલેશભાઇ ગોહેલ તેમજ જીજ્ઞેશભાઇ ગોહેલના ભત્રીજાનું તા.૨૫ના રોજનું દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૯ને  શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ અમારા નિવાસ સ્થાને 'ભોલા' રોયલ એવન્યુ ન્યારા પેટ્રોલ પંપ પાછળ રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. જીતેન્દ્રભાઇ ગોહેલ ૯૦૯૯૭ ૦૧૦૮૩, નિલેશભાઇ ગોહેલ ૯૪૨૬૨ ૨૨૩૬૫

પ્રિત રાણપરા

રાજકોટઃ નિવાસી મહેન્દ્રભાઇ નાથાલાલ રાણપરાના પૌત્ર તથા મુકુંદભાઇ રાણપરાના પુત્ર પ્રિતનો અક્ષરવાસ તા.૨૭ ના થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને નીલકંઠ ટોકીઝની બાજુમાં કોઠારીયા રોડ, શારદા એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

હંસાબેન દવે

રાજકોટ : ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ મોટાવાગુદડ હાલ હડાળા નિવાસી સ્વ.હંસાબેન મનહરલાલ દવે (ઉ.૫૬) તે મનહરલાલ ડાયાલાલ દવેના ધર્મપત્ની, હિંમતલાલ દવે, નટવરલાલ દવે તથા જીતેન્દ્રભાઇ દવેના ભાઇના ધર્મપત્ની, કમલેશભાઇ તથા યોગેશભાઇ તથા અલ્પાબેન નિતીનકુમાર પંડયા (રતનપર)ના માતૃશ્રી સ્વ.હરજીવનભાઇ રાજારામભાઇ ત્રિવેદી (બેડી વાછકપર)ના દિકરીનું તા. ૨૭ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણુ તા. ૨૯ શુક્રવાર સાંજના ૪ થી પ તેમના  નિવાસસ્થાને ગોવર્ર્ધનપાર્ક - ર હડાળા (પાણીના સંપની સામે) ખાતે રાખેલ છે.

પ્રભાવતીબેન સિધ્ધપુરા

રાજકોટ : લુહાર પ્રભાવતીબેન કનુભાઇ સિધ્ધપુરા (ઉ.૭૨) તે સ્વ.કનુભાઇ ગોવિંદભાઇ સિધ્ધપુરાના ધર્મપત્ની તથા બિપીનભાઇ (સિધ્ધપુરા ઇન્ડસ્ટ્રીઝ)ના માતૃશ્રી તથા કિરીટભાઇના ભાભી અને હાર્દિકભાઇના ભાભુ તથા શિવના દાદીમાનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા.૨૮ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને કોઠારીયા કોલોની, ૧૩૦ ગુરૂકૃપા રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન પિત્રોડા

રાજકોટ : ગં.સ્વ.મંજુલાબેન માવજીભાઇ (ઉ.૭૯) તા. ૨૬ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણુ તા. ૨૮ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડી ૧૪ - રણછોડનગર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે. બીપીનભાઇ માવજીભાઇ પિત્રોડા મો. ૯૮૨૫૦ ૭૮૦૩૧, રવિભાઇ બીપીનભાઇ પિત્રોડા, હિતેનભાઇ બિપીનભાઇ પિત્રોડા.

નટવરલાલ ભટ્ટ

રાજકોટઃ બળેલ પીપળીયા ઔ. ગુ. સા. બ્રાહ્મણ સ્વ. નટવરલાલ શિવશંકર ભટ્ટ તેઓ શ્રી મનુભાઇ (અમરેલી), ભરતભાઇ ના મોટાભાઇ, સુયંકાન્ત ભાઇ (જસદણ), ભાસ્કરભાઇ(અમરેલી), ધર્મિષ્ઢાબેન અને રેણુકાબેનના પિતાશ્રી તેમજ ભટ્ટ ગુણવંતરાય અંબાશંકરભાઇના બનેવી શ્રી તેમજ રાજેશકુમાર વિનાયકભાઇ જોષીના સસરાશ્રી, તેમજ પ્રફુલભાઇ, અજયભાઈ, રાજુભાઇ, ભગવતીબેન કિરીટકુમાર ત્તિવેદી (રાજકોટ વકિલ) ના મામાશ્રીનું તા.૨૫ના  દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા. ૨૮ને ગુરુવાર ના રોજ તેમના નિવાસસ્થાને (બળેલ પીપળીયા, તા. બાબરા) ખાતે રાખેલ છે. તેમની ઉતરકિયા તા. ૬  શનિવાર ના રોજ રાખેલ છે. સુર્યંકાન્ત ભાઇ ભટ્ટ- ૯૯૧૩૯ ૯૩૮૮૦, ભાસ્કરભાઇ ભટ્ટ- ૯૪૨૮૭ ૦૭૮૫૧

કુલદીપ વાઘેલા

રાજકોટઃ કારડીયા રાજપુત જીતેન્દ્રભાઇ દીલીપભાઇ વાધેલા ના પુત્ર સ્વ. કુલદીપ જીતેન્દ્રભાઇ વાધેલા (ઉ.વ. રર)  નું અવસાન તા. ર૪ને રવિવાર ના રોજ થયેલ છે. તે દિનેશભાઇ વાધેલા (એસ.ટી.)તથા આંનદભાઇ વાધેલાના ભત્રીજા તથા જયદીપભાઇ વાધેલા ના નાનાભાઇ જેમનું બેસણું તા. ર૮  ગુરૂવાર ના સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર ભકિતનગર સકલ પાસે રાખેલ છે.

ચંદુલાલ ભટ્ટ

રાજકોટઃ ખાખડાબેલાવાળા હાલ પડધરી નિવાસી ચંદુલાલ બેચરલાલ ભટ્ટ તે હિતેષભાઇના પિતાશ્રી તેમજ જય તથા દર્શીતના દાદાશ્રી તથા વિનુભાઇ પ્રવિણભાઇ તથા અશોકભાઇના કાકાશ્રી તા.૨૬ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ પડધરેશ્વર મહાદેવ મંદિર પારસ સોસાયટી નિવાસી સ્થાન સામે રાખેલ છે.

અનસુયાબેન જાજલ

રાજકોટઃ સ્વ.અનસુયાબેન જમનાદાસ જાજલ (આટકોટ) તે સ્વ. જીવનલાલ લાલજીભાઇ છાંટબાર (કામદાર)ના દિકરી તેમજ તુષાર ક્રિષ્નાના ફઇબાનું અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. તેઓની સાદડી તા.૨૮ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિદુલાબેન જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ કેરાળી હાલ અમેરિકા સ્વ. માનશંકર ગિરજાશંકર જોષીના પત્ની વિદુલાબેન (ઉ.૯ર) તે શૈલેષભાઇ, પરેશભાઇ, બિમલભાઇ, સ્મીતાબેન, નીતાબેન અને કેતનાબેનના માતુશ્રી તે સ્વ. નલિનભાઇ હરખશંકર પંડયા (અમદાવાદ), ભરતભાઇ (રાજકોટ)ના બહેનનું તા. ર૪-૧૦ ના અવસાન થયું છે. તેમનું બંને પક્ષનું બેસણું તા. ર૯-૧૦ ના શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.

નારણભાઇ રાઠોડ

રાજકોટ : લુહાર નારણભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ જસદણવાળા હાલ રાજકોટનું તા. રપ ના અવસાન થયેલ છે. તે સ્વ. લક્ષ્મણભાઇ ત્રિભોવનભાઇ રાઠોડના પુત્ર તથા જનકભાઇના પિતા તથા (ગીરનારવાળા) બટુકભાઇ તથા સ્વ. ચંદુભાઇ તથા સ્વ. રસિકભાઇના મોટા ભાઇ તથા ભાવિકભાઇના દાદાનું બેસણું તા. ર૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રામનગર રામ મંદિરમાં ગોંડલ રોડ પર રાખેલ છે.

કેશવજીભાઇ ભરડવા

રાજકોટ : મુળ ગામ વાંસજાળીયા હાલ રાજકોટ ગૌ. વા. કેશવજીભાઇ પરસોતમભાઇ ભરડવા તે મનોજભાઇ તથા દિપેશભાઇના પિતાશ્રી તા. રપ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૮ ના સાંજે ૪ થી ૬ શ્રી હરિ, રાધિકા પાર્ક સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ, નાણાવટી ચોક, ખાતે રાખેલ છે. 

નારણભાઇ રાઠોડ

રાજકોટ : લુહાર નારણભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ જસદણવાળા હાલ રાજકોટનું તા. રપ ના અવસાન થયેલ છે. તે સ્વ. લક્ષ્મણભાઇ ત્રિભોવનભાઇ રાઠોડના પુત્ર તથા જનકભાઇના પિતા તથા (ગીરનારવાળા) બટુકભાઇ તથા સ્વ. ચંદુભાઇ તથા સ્વ. રસિકભાઇના મોટા ભાઇ તથા ભાવિકભાઇના દાદાનું બેસણું તા. ર૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રામનગર રામ મંદિરમાં ગોંડલ રોડ પર રાખેલ છે.

કેશવજીભાઇ ભરડવા

રાજકોટ : મુળ ગામ વાંસજાળીયા હાલ રાજકોટ ગૌ. વા. કેશવજીભાઇ પરસોતમભાઇ ભરડવા તે મનોજભાઇ તથા દિપેશભાઇના પિતાશ્રી તા. રપ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૮ ના સાંજે ૪ થી ૬ શ્રી હરિ, રાધિકા પાર્ક સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ, નાણાવટી ચોક, ખાતે રાખેલ છે.

વિમળાબેન

સાવરકુંડલા : વિમળાબેન (ઉ.વ.૭ર) તે સ્વ. ગીરધરભાઇ લાલજીભાઇ ઓંધીયા ના દીકરી તે ચંદ્રેશભાઇ (પોરબંદર), ઉલ્લાસભાઇ (સાવરકુંડલા), ધર્મેશભાઇ (ભાવનગર) અને હરેશભાઇ અમરેલી વાળાના બહેનનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૯ ને શુક્રવાર સાંજે ૪ થી પ કલાકે તેમના નિવાસ મણીનગર અમરેલી ખાતે રાખેલ છે.