Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021
અજયભાઈ ગોરસીયાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક અજયભાઈ વિનોદરાય ગોરસીયા (ઉ.વ.૫૭) તે સ્વ.વિનોદરાય મોહનલાલ ગોરસીયા તથા ગં.સ્વ.મધુરીબેન વિનોદરાય  ગોરસીયાના પુત્ર તથા ભાવનાબેનના પતિ, પૂર્વીલના પિતાશ્રી તથા કલ્પનાબેન શાહ (ટાટાનગર), યોગેશભાઈ, નિતેષભાઈના ભાઈ તથા હેલી અને સ્નેહના મોટા કાકા તથા ઉંટવડ વાળા સ્વ.ત્રિભોવનદાસભાઈ, સ્વ.વૃજલાલભાઈ તથા સ્વ.પ્રભુદાસભાઈ ધોળકીયાના જમાઈ તેમજ હરેશભાઇ, બીપીનભાઈ, કમલેશભાઈ, હર્ષાબેન, નિતાબેન તથા બીનાબેનના બનેવી તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. મો.૯૩૭૪૧ ૧૧૦૫૪, પૂર્વિલ મો.૯૦૩૩૧ ૨૧૯૮૭, મધૂરીબેન મો.૭૦૪૧૧ ૦૮૨૮૦, ભાવનાબેન મો.૮૬૯૦૪ ૨૩૫૧૫, યોગેશભાઈ મો.૯૮૯૮૦ ૦૮૨૮૦, કમલેશભાઈ મો.૯૪૨૬૫ ૬૧૪૮૮, નિતેષભાઈ મો.૯૯૯૮૦ ૧૩૫૯૫

અધિક કલેકટર ચંદ્રેશ કોટકના માતૃશ્રીનું નિધન

રાજકોટ : નિવૃત અધિક્ષક ઇજનેર ચુનીભાઇ લીલાધરભાઇ કોટકનાં ધર્મપત્ની ચંદ્રીકાબેન તે અધિક કલેકટર ચંદ્રેશભાઇ કોટક, બિમલભાઇ કોટક તથા ડો. અલ્પાબેન આનંદકુમાર ખખ્ખરનાં માતુશ્રી તા. ર૭ ને મંગળવારે અવસાન થયેલ છે. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ને ગુરૂવારના રોજ ૧૦ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. ચુનીભાઇ કોટક મો. ૯૪૦૮૭ રપ૯૭૭, ચંદ્રેશભાઇ કોટક ૭૩૮૩૦ ૧૬૬૯૯, દિપકભાઇ કોટક ૯૪૦૯૪ પ૮૩૮૦, નિકંુજભાઇ કોટક ૯૮૯૮ર પપપ૮૪, ડો. આનંદકુમાર ખખ્ખર મો. ૯૭૮૯૯ ૭૦૦૦૦.

મુકતાબેન વાઘડીયાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ મુ.ગાંધીનગર હાલ રાજકોટ નિવાસી મુકતાબેન નટવરલાલ વાઘડીયા (ઉ.વ.૬૭)નું તા.૨૬ સોમવાર (ચૈત્ર સુદ ૧૪)ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઈ નટવરલાલ વાઘડીયા (પુત્ર) મો.૮૭૮૦૦ ૮૫૯૪૯, અનીતાબેન ધર્મેશભાઈ વાઘડીયા (પુત્રવધુ) મો.૯૯૭૪૪ ૫૬૧૧૧, મેહુલભાઈ નટવરલાલ વાઘડીયા (પુત્ર) મો.૯૮૨૫૯ ૦૪૩૮૩, નયનાબેન મેહુલભાઈ વાઘડીયા (પુત્રવધુ) મો.૯૭૧૪૯ ૯૩૬૭૧, દિલીપભાઈ ગોવિંદભાઈ મુલીયાણા (ભાઈ) મો.૯૮૭૯૭ ૧૮૭૦૨

સમજુબેન હરજીવનદાસ રામાવતનું ૧૦૫ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ સમજુબેન હરજીવનદાસ રામાવત (ઉ.વ.૧૦૫) (ગામ મોડપર)નું તા.૨૮ના દુઃખદ નિધન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના શુક્રવારે રાખેલ છે. મુકુંદરાય રામાવત મો.૯૬૮૭૫ ૦૯૩૮૦, દેવદત્તભાઈ રામાવત મો.૯૦૯૯૬ ૮૩૯૦૦

જસદણના દિનેશભાઇ તેરૈયાનું અવસાન

જુનાગઢઃ જસાપર તા. જસદણ નિવાસી દિનેશભાઇ મોહનભાઇ તેરૈયા (ઉ.૪૭) તે મહેશભાઇ તેરૈયા અને રાજેશભાઇ તેરૈયાના મોટાભાઇ અને મુળ નવાગામ હાલ જુનાગઢ નિવાસી મીનાબેન ગુણવંતભાઇ દવેના ભાઇ તેમજ જુના પીપળીયા નિવાસી કમલેશભાઇ રતીલાલભાઇ દવેના બનેવીનુ  અવસાન થયેલ છે મહેશ તેરૈયા-૯૯૭૮૦ પરપ૯૧, રાજેશ તેરૈયા-૬૩પર૦ ૦૧૭૦ર, ગુણવંતભાઇ દવે-૯૮૯૮૧ ૧રરપ૭, તેજસ દીનેશભાઇ તેરૈયા-૯૦૯૯પ ૭૭૬૯૪

કલા ઓફસેટવાળા મોહનભાઇ માલવીના પુત્ર જયેશભાઇનું દુઃખદ અવસાન

રાજકોટઃ કલા ઓફસેટવાળા મોહનભાઇ તથા દયાબેનના પુત્ર જયેશભાઇ (ઉ.૪૬) ેતે પરાગભાઇ, આશિષભાઇના ભાઇ, નિધીબેનના પિતા, કવિતાબેનના પતિ, હર્ષ-ભુમિના ભાઇજી ભીષ્‍મના કાકાનુ તા.ર૪/૪/ર૧ ના દુઃખદ અવસાન થયેલ છ.ે મોહનભાઇ માલવી-૯૯૦૪૪ ૩૮૩૭૧, પરાગભાઇ માલવી-૯૮ર૪પ પ૮૬૬ર, આશિષભાઇ માલવી-૯પ૭૪ર ૬૪પ૭પ

ટંકારાના પંચમુખી હનુમાનજી મંદિરના મહંત રામદાસબાપુ બ્રહ્મલીન

ટંકારા : પંચમુખી હનુમાનજી મંદિરના મહંત રામદાસબાપુ ગુરૂ રામકરણદાસબાપુ હનુમાન જયંતીના પવિત્ર દિવસે રાત્રે ૮.૩૦ વાગ્‍યે શ્રી રામચરણ (સાકેત ધામ) પામેલ છે. અંત્‍યેષ્‍ટિ સંસ્‍કાર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કરાયેલ હતી અને ભકત સમુદાયજનોએ અંતિમ દર્શન લાભ લીધો હતો.

લોધિકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ કુંગશીયાના ભાઇના પત્‍નીનું અવસાન

ખીરસરા : લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ કુગશીયાના ભાઇ વિક્રમભાઇ કુગશીયાના ધર્મપત્‍ની રેખાબેન કુગરીયાનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને તેમનું ટેલિફોનીક બેસણુ તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન બાલસર રાખેલ છે. નિર્મળભાઇ કુગશીયા મો. ૯૯૭૯૯ પ૧ર૯૯, સુખાભાઇ કુગશીયા મો. ૯૯૭૯૦ ૧૧૯૯ર, દેવાયતભાઇ કુગશીયા મો. ૯૬૮૭૬ રર૧ર૪, દિલીપભાઇ કુગશીયા મો. ૯૮રપર ર૭૭૮ર, વિક્રમભાઇ કુગશીયા મો. ૯૮૭૯પ ૯પ૭રપ, ધ્રુમિલ વિક્રમભાઇ કુગશીયા મો. ૯૦૧૬૯ ૩ર૦૦૩

 

મોરબીના ગાંધીવાદી ગોકળદાસ પરમારનું અવસાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૮: મોરબીના ગાંધીવાદી અને તા.૬-૧-૧૯૨૨ના રોજ મોરબીમાં જન્મેલા ગોકળદાસ ડોસાભાઇ પરમાર એટલે કે ગોકળબાપાનું શતકના વર્ષમાં તા. ૨૮-૪-૨૦૨૧ના રોજ અવસાન થયુ છે.

ગાંધીજીના વિચારોને જેમણે જિંદગીમાં- જીવનમાં સારી રીતે ઉતારેલ છે . મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૪૨માં ગાંધીજીએ કવીટ ઇન્ડિયા -ભારત છોડો નું એલાન કર્યું ત્યારે અભ્યાસ છોડીને મોરબી વિસ્તારમાં સમાજસેવાનું કાર્યક્ષેત્ર બનાવ્યું ,મૂલ્યનિષ્ઠ જીવન અને રાજકારણમાં ઉતારેલ છે-જીવેલ છે તેવા ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ પરાયણ અને ગૌરવ સમાન છે.

ગોકળદાસ પરમાર સામાજિક સેવા કર્યો સાથે સાથે રાજકારણમાં આગવી ઓળખ ઉભી કરીને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેલા છે.જેમાં મોરબી માળીયા વિસ્તારના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બનેલ, પૂર્વ ધારાસભ્ય તેવા ગોકળબાપાએ સતવારાજ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે. ગુજરાત રાજય સહકારી સંદ્ય ના પ્રમુખ તરીકે, ગુજરાત રાજય જમીન વિકાસ બેન્કના ડિરેકટર તરીકે ,ગુજરાત રાજય માર્કેટિંગ સોસાયટીના ડિરેકટર તરીકે, રાજકોટ જિલ્લા સહકારી સંદ્યના પ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે,સર્વોદય એજયુકેશન સોસાયટીના પાયાના સભ્ય તરીકે, વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે મોરબી ખાદી ભંડાર ના પ્રમુખ તરીકે, ધારાસભામાં અધ્યક્ષ તરીકે , ગુજરાત સભાના હિસાબ સમિતિના અધ્યક્ષ એટલું જ નહીં ધારાસભામાં પણ પોતે આઈએએસ તરીકે ઓળખાતા હતા .તેમ જ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે અનેક કરેલ છે

ગોકલદાસ પરમારને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને એવોડ આપીને માનભેર વધાવવામાં આવેલ છે જેમાં વજુભાઈ સહાય એવોર્ડ હોય કે પછી કુભકો દ્વારા મળેલો સહકારી મંડળી નો એવોર્ડ હોય કે પછી વ્યકિત વિશેષ ગૌરવ પુરસ્કાર હોય કે પછી ગુજરાતી રત્ન એવોર્ડ હોય ગોકળબાપાને દરેક જગ્યાએથી સન્માન પ્રાપ્ત થયું છે. મોરબી-માળિયા વિસ્તારના આગેવાનોએ ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી અને સતવારા સમાજે ૭૫ વર્ષ પૂર્ણ થતા જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તો તેમને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને કોવીડ કેર સેન્ટરમાં તેઓની સારવાર ચાલી રહી હતી દરમિયાન તેનું અવસાન થયું હતું.

મહાવીર નગર સ્થા.જૈન સંઘના પ્રમુખ દિલીપભાઈ મહેતા અરિહંત શરણ પામ્યા

રાજકોટઃ મહાવીર નગર સ્થા.જૈન સંઘના પ્રમુખ દિલીપભાઈ મહેતા આજે તા.૨૮ના રોજ અરિહંત શરણ પામ્યા છે. સંઘના ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ વોરાએ જણાવ્યું કે શ્રી મહાવીર નગર સંઘને દિલીપભાઈ મહેતા તન,મન,ધનથી ખૂબ જ મદદરૂપ બન્યાં છે. ધર્માનુરાગી દિલીપભાઈ મહેતાના દેહાવસાનથી સમસ્ત જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.

અલ્પેશભાઈ મોદીએ જણાવ્યું કે સમગ્ર મહેતા પરિવારમાં ધર્મના સુસંસ્કારોનું સુંદર સિંચન કરેલ. તેઓના સુપુત્ર હિતેનભાઈ મહેતા ( સૌરાષ્ટ્ર રેફ્રિરીજરેશન) પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી અનેક માનવતાલક્ષી કાર્યો કરી રહ્યાં છે. વૈયાવચ્ચમાં પણ અગ્રેસર હોય છે. પૂત્રવધુ સ્નેહાબેન હિતેનભાઈ મહેતા Look n Learn માં સેવા પ્રદાન કરે છે. પૌત્ર પૂ.ગુરુદેવની ટેકનિકલ ટીમમાં મદદરૂપ બને છે.

વિસાવદરનાં જુની પેઢીનાં પત્રકાર દુર્લભજી ગણાત્રાનાં ધર્મપત્ની રંભાબેનનું અવસાન

વિસાવદર : વિસાવદરનાં જૂની પેઢીનાં પત્રકાર સ્વર્ગસ્થ દુર્લભજીભાઇ ગણાત્રાનાં ધર્મપત્ની રંભાબેન (ઉ.૯ર) તે શાંતિલાલ ગણાત્રા (તંત્રી વીરભૂમી) મણીલાલ ગણાત્રા (ડાયમંડ)ના માતુશ્રીનું તા. ર૮ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

વિસાવદરનાં વન અધિકારી આર.કે. દવેનાં ધર્મપત્ની જયાબેનનું અવસાન

વિસાવદર : વિસાવદરનાં નિવૃત વન અધિકારી રામશંકરભાઇ કાનજીભાઇ દવે (આર. કે. દવે)નાં ધર્મપત્ની જયાબેન તે હરેશભાઇ (૧૦૮ એમ્બ્યુલન્સ વાન) તથા મનોજભાઇ (એસ. ટી. ડીપાર્ટમેન્ટ)નાં માતુશ્રીનું તા. ર૭ના રોજ અવસાન થયેલ છે.

અવસાન નોંધ

ખંભાળિયાના વેપારી અગ્રણી દિનેશભાઇ કંસારાનું અવસાન

ખંભાળિયાઃ જણીતા કંસારા વેપારી દ્વારકાદાસ કંસારાની પેઢીના તથા અગ્રણી વેપારી દિનેશભાઇ દ્વારકાદાસ  (ઉ.૪પ) યુનાનને ગઇકાલે રાત્રે કોરાના મહામારી સંદર્ભમાં સી.આર.પી.તથા ડી.ડાયમંટની તકલીફ થતા તથા પોતે ડાયાબીસીક હોય તેને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા પહોંચવામાં મોડુ થતાને સારવારમાં મોડુ થયેલ હોય તેમનું મોત નિપજયું હતું. એલ.આઇ.સી.એજન્ટ તથા અગ્રણી કંસારા વેપારીના મૃત્યુથી કંસારા પરિવાર તથા બુદ્ધભટ્ટીપરિવારમાં ભારેશોકની લાગણી છવાઇ છે.

ઉર્મિલાબેન ત્રિવેદી

રાજકોટઃ જેતપુર (કાઠી) ઉર્મિલાબેન ધીરજલાલ ત્રીવેદી તે ધીરજલાલ નર્મદાશંકર ત્રીવેદીના ધર્મપત્નિ સ્વ. પરેશકુમાર અને શીતલબેન પ્રેમલભાઇ ત્રીવેદી (અમદાવાદ) ના માતુશ્રી જીજ્ઞાસાબેન પરેશકુમાર ત્રીવેદીનાં સાસુનું તા. ર૭નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ધિરેન જાદવ

રાજકોટઃ સ્વ. ધીરેન રમેશભાઇ જાદવ (ઉ.વ. ૩૮) તે સ્વ. રમેશભાઇ હીરજીભાઇ જાદવના પુત્ર તથા બ્રિજેશભાઇ તેમજ પ્રિતીબેન હીરેનભાઇ ડોડીયાના ભાઇનું અવસાન તા. રપના રોજ થયેલ છે. સ્વ.નું બેસણું તા. ર૯ ને ગુરૂવારનો રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. બ્રિજેશભાઇ જાદવ-૯૭૩૧૦ ૧૦૭પપ, ભૂપેન્દ્રભાઇ જાદવ-૯૪ર૬૧ ૬પ૩૮પ, મુકુંદભાઇ જાદવ-૯૪ર૯પ ૦ર૩૯૯, હિરેનભાઇ ડોડીયા-૭૭૭૮૮ ૮૧૯૯૭

તરલાબેન પરમાર

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ-સુથાર જ્ઞાતિ રાજકોટ નિવાસી તરલાબેન જીતુભાઇ પરમાર (ઉ.વ. પ૭) તે ગાંધીગ્રામ વિકાસ મંડળના પ્રમુખ જીતુભાઇ ટપુભાઇ પરમારના ધર્મપત્નિ તથા અરવિંદભાઇ તથા જગદીશભાઇ તથા પાયલબેન ભાવેશકુમારના માતુશ્રી તા.ર પને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તા. ર૯ ગુરૂવારે ૪ થી ૬ કલાકે ટેલીફોનીક બેસણું રાખેલ છે. સરનામું: ''રઘુવીર'' શ્યામનગર-ર આરોગ્ય કેન્દ્ર સામે, ગાંધીગ્રામ-રાજકોટ. જીતુભાઇ મો. ૯૬૩૮૮ ૩૮૬ર૧, અરવિંદભાઇ મો. ૭૦૧૬૧ ૭૩૧૩પ

લલિતભાઇ ચૌહાણ

રાજકોટઃ સ્વ. લલિતભાઇ નાગજીભાઇ ચૌહાણ તે સ્વ. નાગજીભાઇ હકકાભાઇ ચૌહાણના પુત્ર શ્રી ગીરધરભાઇ નાગજીભાઇ ચૌહાણ, તથા ભાનુબેન મણીભાઇ સોલંકી (અમદાવાદ) ના નાનાભાઇ શ્રી :નિલેષભાઇ રશ્મીબેન પ્રફુલકુમાર વાઘેલા (થાણા), મીરાબેન રીતેષકુમાર ચાવડા (ઓસ્ટ્રેલીયા)ના પિતાનું તા. ર૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે. નિલેષભાઇ-૯૪ર૮ર પ૩ર૬૦, રૂપલબેન-૯૭ર૩૯ ૧પ૬૦૦, અશ્વિનભાઇ-૯૪૦૮૧ ૮ર૮૦૦, મુકેશભાઇ-૯૩ર૮૯ ૮૯ર૮૯

મંછાબેન દેવડા

રાજકોટઃ મંછાબેન નંદલાલભાઇ દેવડા (ઉ.૮૦) તે (ભારત વાજીંત્ર સ્ટોર્સવાળા) સ્વ. નંદલાલભાઇ શીવલાલભાઇ દેવડાના ધર્મપત્ની તેમજ હરીશભાઇ, મહેશભાઇ તથા અશોકભાઇના માતૃશ્રીનું તા. ર૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ના ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. હરીશભાઇ-૯રર૮૧ ૬૦ર૭૩, મહેશભાઇ-૯૮ર૪૮ ૧પ૮પર

નરેન્દ્રભાઇ રાજાણી

રાજકોટઃ નરેન્દ્રભાઇ હરગોવિંદદાસ રાજાણી તે ગં. સ્વ. ઉષાબેનના પતિ તે મીરાબેન, લીનાબેન તથા જીતેષભાઇના પિતાશ્રી તે તૃપ્તિબેનના સસરાનું તા. રપના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારના સાંજે પ થી ૬ વચ્ચે રાખેલ છે. જીનેશભાઇ રાજાણી (પુત્ર) ૯૪ર૯૪ ૧૭૯૬૪

દિવ્યેશકુમાર ભટ્ટી

રાજકોટઃ બિલખા નિવાસી હાલ રાજકોટ ભટ્ટી રમેશભાઇ રામજીભાઇના પુત્ર દિવ્યેશભાઇ, દિપકભાઇના નાનાભાઇ તેમજ નિશાબેનના ભાઇ તથા જોટગીયા વિજયકુમારના સાળાનું તા. ર૭નાં દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોન ઉઠમણું તા. ર૯ ને ગુરૂવારના રોજ રાખેલ છે. ૪ થી ૬ દિપકભાઇ ૯૧૦૬પ ૮૮૧૩૩, મનીષભાઇ-૯૮ર૪૦ ૩૬ર૪૬

સુરેશભાઈ દોશી

રાજકોટઃ બિલખા નિવાસી હરીલાલ રામજી દોશીના પુત્ર સુરેશભાઈ હાલ રાજકોટ જે કિશોરભાઈ, રોહિતભાઈ, વિનયભાઈ અને ગીતાબેન હરેશભાઈ દોશીના મોટાભાઈ તેમજ અભય, આશિષ તથા આરતી નીપુલ પાટલીયાના પિતાશ્રી તેમજ દિલાપી, ઈશા તથા નિપુલ સુભાષભાઈ પાટલીયાના સસરાજી તેમજ મનસુખલાલ સવચંદ બાટવીયાના જમાઈ તા.૨૬ના રોજ અરીહંત શરણ પામેલ છે. તેમણું ટેલીફોનીક ઉઠમણું  તા.૨૯ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. હાલના સંજોગને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અભય દોશી મો.૯૪૨૬૭ ૮૦૯૮૯, આશીષ દોશી (ટીકુ) મો.૯૮૭૯૦ ૪૨૪૦૧

જીતેશભાઈ વાગડીયા

રાજકોટઃ સોની જીતેશભાઈ કાલિદાસભાઈ વાગડીયા (ઉ.વ.૫૪) તે ગૌ.વા.કાલિદાસભાઈ હરજીવનદાસ વાગડીયાના પુત્ર (પીટી મોરબીવાળા) તે જયંતીભાઈ, ભરતભાઈ, નવીનભાઈ, કિશોરભાઈના નાનાભાઈ તથા કોમલબેન, માધુરીબેન, રિતિકના પિતા તથા અ.નિ. અનિલભાઈ અમૃતભાઈ રાણપરા (અમૃત જવેલર્સ)ના જમાઈ અશ્વિનભાઈ તથા સુનિલભાઈના બનેવી તા.૨૬ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. ભરતભાઈ મો.૮૮૬૬૨ ૨૦૪૭૬, નવિનભાઈ મો.૮૧૪૧૧ ૩૭૭૪૯, નિલેશભાઈ મો.૯૮૨૫૯ ૭૬૦૬૦, ધર્મેશભાઈ મો.૯૯૨૫૫ ૨૯૧૦૧, રવિકાંત મો.૮૬૯૦૦ ૫૪૬૦૦, પિયર પક્ષ અશ્વિનભાઈ મો.૭૮૭૮૭ ૮૭૦૦૦, સુનિલભાઈ મો.૮૫૧૧૧ ૧૧૦૧૧, રાજેશભાઈ મો.૯૪૦૯૭ ૪૨૩૯૩

મયુરભાઇ બારડ

રાજકોટઃ મયુરભાઇ જેસીંગભાઇ બારડ (કારડીયા રાજપૂત) (ઉ.વ. પ૮) નું તા. ર૬ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકીક પ્રથા બંધ રાખેલ છે. અનિરૂધ્ધસિંહ મયુરભાઇ બારડ (પુત્ર) મો. ૭૯૮૪૧ પર૭૦૯, હર્ષદસિંહ નટવરસિંહ રાઠોડ (જમાઇ) મો. ૯૮રપ૭ ૯૦ર૮પ, દિપકભાઇ બાબુભાઇ બારડ (નાનાભાઇ) ૯૮૯૮૦ ૯૮૪૮૯, તુલેશભાઇ બાબુભાઇ બારડ (નાનાભાઇ) ૯૮૯૮૦ ૦૭૪૬૩

મનિષ વ્યાસ

રાજકોટઃ ભાડલા નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મનીષ બાબુલાલ વ્યાસ (ઉ.વ. ૪પ), તે બાબુલાલ વેણીરામભાઇ વ્યાસના મોટા પુત્ર, રશ્મિબેન હિતેશકુમાર રાજયગુરૂ અને આશીષભાઇ વ્યાસના ભાઇ, જયંતીલાલ પ્રેમશંકર રાવલ (ઘૂંટુ) ના જમાઇનું તા. ર૭ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે., આશિષભાઇ વ્યાસ મો. ૯૯૦૪૦ પ૦રપર, નયનભાઇ વ્યાસ મો. ૯૮ર૪૯ ૯ર૮૧પ, શકિતભાઇ રાવલ મો. ૯૯૦૯પ ૪૮ર૮ર

મયુરભાઇ બારડ

રાજકોટઃ કારડિયા રાજપૂત સ્વ. જેશીંગભાઇ નારણભાઇ બારડના પુત્ર મયુરભાઇ (ઉ.વ. પ૮) તે સ્વ. બાબુભાઇના ભત્રીજા તે અનિરૂધ્ધસિંહના પિતાશ્રી તે હર્ષદસિંહ નટવરસિંહ રાઠોડના સસરા તે રાજુભાઇ, મુકેશભાઇ, દીપકભાઇ, જીલેશભાઇના વડિલબંધુનું તા. ર૬ના અવસાન થયું છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન અનિરૂધ્ધસિંહ ૭૯૮૪૧ પર૭૦૯, હર્ષદસિંહ-૯૮રપ૭ ૯૦ર૮પ સમક્ષ રાખ્યું છે.

વિજયભાઇ કાથરાણી

રાજકોટઃ વિજયભાઇ ગોવીંદભાઇ કાથરાણી (ઉ.વ. પ૦) તે ભરતભાઇના નાનાભાઇ છે. તા. ર૭ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિજયભાઇ કાથરાણી મો. ૯૮ર૪૮ ૩૧ર૧૯, ૯૯ર૪પ રપ૩પ૩

મધુબેન આચાર્ય

રાજકોટઃ ગં.સ્વ. મધુબેન મહેશભાઇ આચાર્ય (ઉ.વ. ૬ર) નું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઇ મહેશભાઇ આચાર્ય મો. ૯પ૭૪૦ ૩૮૯૧ર, અજયભાઇ મહેશભાઇ આચાર્ય મો. ૯૮ર૪ર ૩૮૯૧ર

લીલાબેન વસાણી

રાજકોટઃ ઘુઘરાળા નિવાસી હાલ રાજકોટ લીલાબેન મનસુખલાલ વસાણી (ઉ.વ. ૭ર) ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે કિશોરભાઇ, ઇન્દુબેન, મંછાબેન તથા સંધ્યાબેનના માતુશ્રી તથા વાડીભાઇ સ્વ. હિંમતભાઇ, મહેન્દ્રભાઇ પ્રતાપભાઇના ભાભી તે સ્વ. નાનાલાલ વલ્લભજીભાઇ સવાણી ખરેડાવાળાના દીકરી તા. રપના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ર૯ને ગુરૂવાર સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

મહેન્દ્રભાઇ આશર

રાજકોટઃ નવગામ ભાટિયા શ્રી મહેન્દ્રભાઇ નાથાલાલ આશર (જય એજન્સીવાળા) (ઉ.વ. ૭૪) તે સ્વ. નાથાલાલ માધવજી આશર (અમરેલીવાળા) ના પુત્ર તે સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. મથુરભાઇ, સ્વ. કિશોરભાઇના નાનાભાઇ, માલતીબેનના પતિ, જીજ્ઞેશ તથા દીપલના પિતા, કાજલના સસરા, પ્રણવના દાદા અને શ્રુતિના નાના, સ્વ. વ્રજલાલ વાલજી સંપટ (ગોંડલવાળા)ના જમાઇ તા. ર૪ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ આશર ૯૩૭૪૪ પ૯૯૪૯, હિમાંશુ આશર ૮૭૮૦૦ ૭૦૪૬૦, દીપલ શાહ ૮૧૬૦૭ ર૦૦૧૧, પ્રણવ આશર ૭૦૧૬૭ ૮૦પ૦૬

જયંતિલાલ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગોહેલવાડી (શ્રીનાથદાદા તડ) મુળ જામકંડોરણાના વતની હાલ રાજકોટ નિવાસી શ્રી જયંતિલાલ બાવાલાલ વ્યાસ (નિવૃત મામલતદાર) તે સ્વ. રમાગૌરીબેનના પતિ, સ્વ. શ્રી હેમતલાલ, સ્વ. શ્રી દુર્ગાશંકર, સ્વ. શ્રી ઇશ્વરલાલના નાનાભાઇ તથા સ્વ. શ્રી ચંદુલાલ, તે સ્વ. શ્રી ડો. મનુભાઇના મોાટભાઇ તેમજ સ્વ. શ્રી ડો. ભરતભાઇ વ્યાસ, પન્નાબેન, સ્વ. દક્ષાબેન, પુર્ણીમાબેન તથા દિપ્તીબેન (આર.એમ.સી. આઇસીડીએસ) ના પિતા તેમજ કરૂણાશંકર મહેતા, સ્વ. દિલીપભાઇ જાની, તેમજ જયેશકુમાર જોષીના સસરાનો તા. ર૭ ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા. ર૯ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પન્નાબેનઃ ૯૪૦૮પ ર૯૮૮૦, જીતેન્દ્રભાઇઃ ૯૪૮૪૪ ૪૦ર૪૪, દિપ્તીબેનઃ ૯૮૭૯૪ ૬૭૭પ૯, અમિતભાઇઃ ૯૮ર૧૧ ૩૩ર૩ર, જયેશકુમારઃ ૯૯૭૮૭ ૯૬પ૬૮ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રસિકભાઇ મારડીયા

રાજકોટઃ વાણંદ સ્વ. ટપુભાઇ શામજીભાઇ મારડીયાના પુત્ર તથા દલસુખભાઇ, હસમુખભાઇ, તનસુખભાઇના નાનાભાઇ સ્વ. રસીકભાઇ ટપુભાઇ મારડીયા તા. ર૭ના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઇ મારડીયા-૯૭૧૪૦ ૯૬૭૯૩, જીતેશભાઇ મારડીયા-૯પ૭૪૧ ૦૯પ૮પ, લિલેશભાઇ મારડીયા-૮પ૧૧૭ ૮૭૦ર૩, તેજસભાઇ મારડીયા-૮૦૦૦૮ ૭ર૦પર

અતુલભાઇ હીરાણી

રાજકોટઃ મેંદરડા નિવાસી હાલ રાજકોટ અતુલભાઇ મનસુખલાલ હીરાણી (ઉ.વ. પ૯) તે સ્વ. મનસુખલાલ અંદરજીભાઇ હીરાણી અને ગં. સ્વ. વસંતાબેનના સુપુત્ર, તે રૂપલબેનના પતિ, પરેશભાઇ તથા રાકેશભાઇના ભાઇ, તે દેવાંશીબેન તથા કુશભાઇના પિતા, તે પ્રતિકભાઇ વોરાના સસરા, સ્વ. અનિલભાઇ પ્રભુદાસ સંઘાણીના (ધોરાજી)ના જમાઇ, તા. ર૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રૂપલબેન હીરાણી ૯૪૦૯૭ પર૩૪૮, રાહુલભાઇ સંઘાણી ૯૪ર૮ર ૬૮૧૧૩ રાકેશભાઇ હીરાણી ૯૪ર૬૭ ૮ર૭પ૩, કુશભાઇ હીરાણી ૮૮૪૯૩ પ૧૬૬૧

મિલન મલકાણ

દશા સોરઠિયા વણિક-રાજકોટ નિવાસી શ્રી મિલન નવીનચંદ્ર મલકાણ (ઉ.વ. પર) તે સ્વ. નવીનચંદ્ર નાનાલાલ મલકાણ તથા ગં. સ્વ. સંધ્યાબેન નવીનચંદ્ર મલકાણના પુત્ર તથા સુધાબેન નરેન્દ્રભાઇ માંડવીયા (લંડન), રશ્મીબેન અતુલભાઇ મહેતા (મુંબઇ), અલ્પાબેન તથા હિતેષભાઇના ભાઇ તથા સુરેન્દ્રભાઇ અને જીતેન્દ્રભાઇના ભત્રીજાનું તા. ર૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી અને જેમનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેષભાઇ નવીનચંદ્ર મલકાણ-૯૮૯૮૮ ૮૮પ૪૭, સંધ્યાબેન નવીનચંદ્ર મલકાણ-૮૧ર૮૮ ૭૮પ૧૧

દિપકભાઇ પંડયા

રાજકોટઃ શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય સ્વ. દિપકભાઇ જનાર્દન પંડયા (એલ.આઇ.સી. મહુવા) તે સ્વ. જનાર્દનભાઇ વી. પંડયા (ફિલ્ડ માર્શલ-રાજકોટ) ના પુત્ર શ્રી અભિના પિતાશ્રી તથા શ્રી નિશિથભાઇ, અખિલભાઇ (રાજકોટ) અને આરતીબેન (અમદાવાદ)ના મોટાભાઇનું તા. રપના રોજ મહુવા મુકામે અવશાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા. ર૯ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિશીથભાઇ-૯૮રપ૭ ૭૬૪ર૬, અખિલભાઇ-૯૪૦૮૦ ૩૯પ૭પ, અભિભાઇ-૯૯૭૯૧ ૦૦૮પ૮

જનકભાઇ ગોખલાણા

રાજકોટ : બ્રાહ્મણ જસદણ તાલુકા ગોખલાણા નિવાસી સ્વર્ગવાસ અનંતરાય કાંતિલાલ ઉપાધ્યાય નાનાભાઇ જનકભાઇ (ઉ.પપ) તા.રપ ને રવિવારના રોજ કૈલાસ થયેલ છે ટેલિફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯પપ૮૯ ૪૩૩૬૭-૯૯૦૪૪ ૯રપ૭૦

સ્વાતિબેન ચૌહાણ

રાજકોટઃ વાણંદ સ્વ. મહેશભાઇ ઇન્દુભાઇ ચૌહાણના ધર્મપત્ની સ્વાતિબેન મહેશભાઇ ચૌહાણ (ઉ.૬૦) તે હિરેન અને કૃણાલના માતુશ્રી તેમજ હિતેશભાઇ ચૌહાણ અને અમિતભાઇ ચૌહાણના ભાભી તેમજ હસમુખભાઇ ગોહેલ તથા ભરતભાઇ ગોહેલના બહેનનું તા.ર૭ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની લૌકિક ક્રિયા તથા બંધ રાખેલ છે. સદ્દગતનં ટેલિફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારે રાખેલ છે. હિરેનભાઇ મહેશભાઇ ચૌહાણ ૭પ૬૭૬ ૭પ૧૬૦, કૃણાલભાઇ મહેશભાઇ ચૌહાણ-૮૪૬૦૧ ૧૭ર૯૧

રમેશભાઇ જોષી

રાજકોટઃ શ્રી ગુજરાતીશ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ કેશોદ હાલ જુનાગઢ અત્રી ગૌત્ર (ચંદ્રાત્રી) પરીવારના રમેશભાઇ રેવાશંકર જોષી (ઉ.૮૩) તે અમિતભાઇ, હિમાંશુભાઇ, દિવ્યાબેન એસ.ભટ્ટ, જીજ્ઞાબેન પી.જોષીના પિતાશ્રી તેમજ સ્વ.કેશવલાલ ભાઇશંકર ભટ્ટ (રાજ સમઢીયાળા)ના મોટા જમાઇનું આજે તા.ર૮ ને બુધવારના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું -બેસણું તા.ર૯ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.અમિતભાઇ-૯૮૯૮૩ ૯૪પર૦, હિમાંશુભાઇ-૯૩ર૮૪ ૯૯૯૭૬, દિનેશભાઇ ભટ્ટ-૯પ૩૭ર પ૧પર૯, કલ્પેશભાઇ ભટ્ટ-૯૮રપ૩ ૯૦૭૪૯, યજ્ઞેશભાઇ ભટ્ટ-૯૦૩૩૩ ૩૧૬૪૪, જયભાઇ ભટ્ટ-૯પ૮૬૭ ૦૬૭૦૩

અશ્વિનભાઇ ઠાકર

રાજકોટ : મુળ/-કાંજ, હાલ, રાજકોટ નિવાસી અશ્વિનભાઇ મુળવંતરાય ઠાકર (ઉ.૬૧) (નિવૃત રેલ્વે કર્મચારી) તે ગં.સ્વ. જયશ્રીબેન અશ્વિનભાઇ ઠાકરના પતિ તેમજ નિરવ અશ્વિનભાઇ ઠાકરના પિતા તેમજ પિયુષભાઇ મુળવંતરાય ઠાકર, અશોકભાઇ મુળવંતરાય ઠાકર તથા ભરતભાઇ મુળવંતરાય ઠાકરના ભાઇ તેમજ દિવ્યા મૌલીકકુમાર ત્રિવેદીના પિતા તથા મૈલીકકુમર ભરતભાઇ ત્રિવેદીના સસરા તા.રપને રવિવારના શ્રીજીચરણ પામેલ છે.

નટવરલાલ દત્તાણી

રાજકોટ : મુળ માણાવદર નિવાસી હાલ રાજકોટ નટવરલાલ ત્રીકમજી દત્તાણી (ઉ.૮પ) તે ગીરધરભાઇના વડીલબંધુ તેમજ સ્વ. ઉપેન્દ્રભાઇ, દિપકભાઇના પિતાશ્રી તા.ર૬ના અવસાન પામેલ છે તેનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જેન્તીભાઇ ધામેલીયા

રાજકોટઃ કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ ગામના વતની અને હાલ રાજકોટ રહેતા સ્વ.જેન્તીભાઇ ધનજીભાઇ ધામેલીયા (ઉ.૭૯) તેમંજુબેનના પતિ સીમાબેન, મીનાબેન, સંજયભાઇ, તૃપ્તિબેનના પિતા અને કિશોરભાઇ, જગદીશાઇ સ્વ. મહેન્દ્રભાઇના મોટાભાઇ બકુલભાઇ, સ્વ. અશોકભાઇ, દીપકભાઇના સસરા, નાનુભાઇ જોટંગીયા, વજુભાઇ, નટુભાઇ, દિનેશભાઇના બનેવીનું તા.ર૬ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને શુક્રવાર સવારે ૧૦ થી સાંજે ૬ રાખેલ છે. સંજયભાઇ મો.૭૮૭૮ર ૯૦૯૦૯, ૯પ૭૪૯ ૮૦૮પ૦,૯૮૨૪૯ ૯૬૬૩૪, ૯૯૭૪૭ ૪૧૩૭૪

જયશ્રીબેન સોમમાણેક

રાજકોટઃ ઠા. વિનોદરાય મોરારજી ભાઇ સોમમાણેકના નાનાભાઇ જયેશભાઇના ધર્મપત્ની તે જામદુધઇવાળા ઠા. વિનોદરાઇ જમનાદાસ ભોજાણીના પુત્રી જયશ્રીબેનનું તા.રપ ના અવસાન થયેલ છે.તેમનું ઉઠમણું તા.ર૯ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. વર્તમાન મહામારીના સંજોગો પ્રમાણે ટેલીફોનીક ઉઠમણું-સાદડી સાથે રાખેલ છે.વિનોદરાય ૯૭૧ર૩ ૬૯૯૦૦, જયેશભાઇ ૯૮૯૮પ ૯ર૯૪૯, હનીભાઇ ૯૩ર૮૮ પપપપ૬ પીયર પક્ષ સુભાષભાઇ ૬૩પ૬ર ૦પ૧પર

કુમુદબેન ઉદાણી

રાજકોટઃ નિવાસી (જીબુટીવાળા) કુમુદબેન જયવંતભાઇ ઉદાણી (ઉ.૭૦) તે સ્વ. જયવંતભાઇ નાથાલાલ ઉદાણીના ધર્મપત્ની તે દલસુખરાય જમનાદાસ બોઘાણીના પુત્રી તે અમીતભાઇ ઉદાણી (રાજકોટ), સ્વ. મીરાબેન શાહ (ઇન્દોર), સુચીતાબેન વૈદ (સુદાન) ના માતુશ્રી તથા શિલ્પાબેન અમીતભાઇ ઉદાણીના સાસુ તા.ર૭ ના અરીહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવર્તમાન સંજોગો મુજબ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અમિતભાઇ-૯૮૭૯૩ ૩રર૦૩, શિલ્પાબેન-૯૮૭૯પ ૬૩૩૮૮, ખૈલેશભાઇ-૯૪ર૮ર ૮૧૦૪૧, નયનાબેન-૯૪ર૭૩ ૮૮૦૮૯

વિનોદરાય રાચ્છ

રાજકોટઃ મૂળ ખાખીજાળીયા હાલ જૂનાગઢ સ્થિત વિનોદરાય ગોકળદાસ રાચ્છ તે રસીકભાઈ, સ્વ.નટવરલાલ, જગદીશભાઈ તેમજ સતીષભાઈના મોટાભાઈ તથા રેવાભાઈ અને શાંતિભાઈ જોબનપુત્રાના બનેવી શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા.૨૯ને ગુરૂવારના રોજ ૫ થી ૬ ફકત ટેલીફોનીક રાખેલ છે.

રંજનબેન કોટક

રાજકોટઃ રંજનબેન જયવંતભાઈ કોટક તે જે.ડી.કોટક (એસબીઆઈ બેંકવાળા)ના ધર્મપત્નિ તેમજ સંકેત, નિશીતના માતુશ્રી, ચોટીલાવાળા સ્વ.દેવજીભાઈ વલ્લભજીભાઈ કોટકના પુત્રવધુ તેમજ હસમુખભાઈ, નટવરભાઈ, કિશોરભાઈના ભાઈના ધર્મપત્નિ તેમજ પોરબંદરવાળા સ્વ.દયાળજી રામજીભાઈ રાયઠઠ્ઠાના પુત્રી તા.૨૭ મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

મુળજીભાઈ ચુડાસમા

રાજકોટઃ મુળ ગામ પડધરી હાલ રાજકોટવાળા સ્વ.મુળજીભાઈ મોહનભાઈ ચુડાસમાનું તા.૨૭ને મંગળવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. કોવિડ-૧૯ની મહામારીના કારણે લૌકિક ક્રિયાઓ રાખવામાં આવેલ નથી. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અજયભાઈ ચુડાસમા મો.૯૬૬૪૮ ૬૭૬૬૭, હીતેષભાઈ ચુડાસમા મો.૯૮૨૪૬ ૯૭૫૯૯

ઉષાબેન ગાંધી

રાજકોટઃ સ્વર્ગસ્થ માધવજી જીણાભાઈ પરીવારના સ્વ.વીરેન્દ્ર મોરારજી ગોકળ ગાંધીના પુત્રવધુ ગં.સ્વ.ઉષાબેન (ઉ.વ.૭૫) (રાજકોટ ભાટિયા મહિલા મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી) તે સ્વ.જયસિંહભાઈ વિરેન્દ્રભાઈના ધર્મપત્નિ તે સ્વ.સુરેન્દ્રભાઈ, સ્વ.ચંદુભાઈ તથા દિલીપભાઈના બંધુ પત્ની, તે શીતલ, સેજલ તથા પૂજાના માતુશ્રી અને પ્રદીપભાઈ, સ્વ.સંદીપભાઈ, સોનલ રાજેનભાઈ ગાંધી (મુંબઈ), અમિત તથા ભાવિકના કાકી, તેમજ માનસી નીરવ મહેતા (મુંબઈ), ઋત્વી કૃતિષ આશર (મુંબઈ), રવિ, હર્ષિત, ધુવિન તથા દિયાન, નીવાનના દાદી તે સ્વ.વિઠ્ઠલદાસ નાજાભાઈ ચોકસીના દીકરી તા.૨૭ને મંગળવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ શરણ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. દિલીપભાઈ મો.૮૪૬૦૭ ૯૬૧૦૧, પ્રદીપભાઈ મો.૯૪૨૭૨ ૨૩૩૪૭, સેજલબેન મો.૯૪૨૬૨ ૬૭૭૫૨, અમિતભાઈ મો.૯૨૭૫૧ ૩૬૬૦૧, ભાવિકભાઈ મો.૯૨૬૫૮ ૧૬૨૨૯, રવિભાઈ મો.૮૮૬૬૦ ૦૯૪૦૪.

વસંતભાઇ નિમાવત

રાજકોટ : મૂળ હડીયાણા હાલ જામનગર નિવાસી સ્વ. વસંતભાઇ મણીરામ નિમાવત (ઉં.વ. ૬૧)નું તા. ૨૫ના રોજ રામચરણ પામેલ છે. મહેશભાઇ નિમાવત ૯૭૧૨૫ ૭૪૬૦૮, પિયુષભાઇ નિમાવત ૯૯૦૪૭ ૩૧૪૩૯, પાર્થ નિમાવત ૯૮૨૪૭ ૨૭૩૩૯

ગોપાલદાસ રેલવાણી

રાજકોટ : ગોપાલદાસ રેલવાણી (આઇટીઆઇ પ્રિન્સીપાલ રિટાયર્ડ, સિંધુ બેંકના એમડી મેનેજિંગ ડીરેકટર) (ઉ.વ.૮૨) તે સ્વ. જીવતરામ રેલવાણીના પુત્ર તેમજ સ્વ. જયંત રેલવાણી (લેખક)ના નાનાભાઇ, સ્વ. રામ, સ્વ. કનૈયાલાલના મોટાભાઇ, ભરતભાઇ, પ્રમિલાબેન, ઉષાબેન, નિતુબેનના પિતા તથા રવિ, દેવેન્દ્ર, હરેન્દ્ર, પ્રકાશના કાકા, મોહિત, દેવના દાદાજી, પ્રદિપ ગંગવાણી (મુંબઇ), મનોજ કેશવાણી (અમદાવાદ), વિજયભાઇ વાસવાણી (ઇન્દોર)ના સસરાનું તા. ૨૨ને ગુરૂવાર રોજ અવસાન થયેલ છે. મો. ૯૪૨૬૨ ૬૭૦૯૭, ૮૧૨૮૩ ૭૩૬૯૭

ગોવિંદભાઇ સિધ્ધપુરા

રાજકોટ : લુહાર (ભાડલાવાળા) સિધ્ધપુરા ગોવિંદભાઇ હીરજીભાઇ (ઉ.વ.૭૫) તે સ્વ. કાંતિભાઇ, રતિભાઇ, વજુભા, ચંદુભાઇ, સ્વ. ધીરૂભાઇ તથા ભરતભાઇના ભાઇ અને પરફેકટ ઓટો ઇન્ડસ્ટ્રીઝવાળા જયેશભાઇ અને સ્વ. રજનીભાઇના પિતાશ્રીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ : તા. ૨૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ ૯૮૨૫૪ ૪૨૭૯૭, રતિભાઇ ૯૪૨૮૨ ૭૨૪૮૪

કમળાબેન સોલંકી

રાજકોટ : સ્વ. કમળાબેન રમણીકભાઇ સોલંકી તે સ્વ. રમણીકભાઇ સોલંકીના પત્ની તથા પ્રવિણભાઇ સોલંકી, ભારતીબેન રાઠોડ, નયનાબેન પરમારના માતુશ્રી તથા જેન્તીભાઇ મોહનભાઇ પરમારના મોટાબેનનું તા. ૨૫ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. ફોન / વોટ્સએપ દ્વારા શોક સંદેશો પાઠવી શકાશે. પ્રવિણભાઇ ૯૯૨૪૧ ૨૦૨૨૬, રાજેશભાઇ ૯૬૬૭૦ ૩૪૮૫૦, દીનેશભાઇ ૯૮૭૯૯ ૬૧૭૫૨, જેન્તીભાઇ ૯૪૦૯૫ ૭૭૭૧૪.

રસિકલાલ રાચ્છ

રાજકોટ : ખંભાળિયા નિવાસી હાલ રાજકોટ સ્વ. લાલજીભાઇ ઠાકરશીભાઇ રાચ્છના પુત્ર તે સ્વ. પ્રેમજીભાઇ નાનજીભાઇ બલદેવના જમાઇ, સ્વ. રસિકલાલ લાલજીભાઇ રાચ્છ (ઉ.૭૫)નું તા. ૨૭ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમીબેન રાચ્છ ૯૯૨૪૨ ૩૪૫૯૩, બલવંતભાઇ બલદેવ ૭૬૦૦૦ ૦૪૯૧૭, અરવિંદભાઇ બલદેવ ૯૯૭૯૦ ૩૫૧૭૧, બિપીનભાઇ બલદેવ ૯૦૮૧૨ ૬૩૧૬૦, નિલેશભાઇ બલદેવ ૯૨૨૮૪ ૧૦૦૮૮.

ગિરધરલાલ પારેખ

રાજકોટ : ખરેડા નિવાસી સ્વ. સોની ઉજમશીભાઇ મકનજીભાઇના જમાઇ સોની ગીરધરલાલ બેચરદાસ પારેખ તે મુકેશભાઇ, સ્વ. હર્ષદભાઇ તથા ભરતભાઇના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખભાઇ ચોલેરા

વેરાવળઃ સ્વ. ગોવિંદજીભાઇ મનજીભાઇ ચોલેરાના પુત્ર હસમુખભાઇ (ઉ.૬૦) તે સ્વ. મહેશભાઇ, રમેશભાઇ, મુકેશભાઇના ભાઇ તથા ભાર્ગવભાઇ (લાલો), રીદ્ધિબેન ભાર્ગવકુમાર ખખ્ખર (રાજકોટ)ના પિતાશ્રી ભાવેશભાઇ ત્રીભોવનદાસ રૂપારેલીયા (તાલાલા વાળા) ના બનેવીનું તા.ર૬/૪ ના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સતીષભાઇ પાઠક

વેરાવળઃ ચોરવાડ ગીરનારા બ્રાહ્મણ મુળ. ઘાટવડ હાલ જુનાગઢ નિવાસી સતીષભાઇ ભાનુશંકર પાઠક (ઉ.પ૮) જુનાગઢ મોટી હવેલી) તે ધારાબેન, વિધીબેન, સાર્થકભાઇના પિતાશ્રી તથા પ્રશાંતભાઇ, ભાર્ગવભાઇના કાકા તેમજ ધ્રૃવ યોગેશભાઇ જોષીના સસરાનું તા.ર૭ ના રોજ અવસાન પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારે ૩ થી ૬ રાખેલ છે.

પ્રભાબેન અનડકટ

જામનગર : પ્રભાબેન હરીલાલ અનડકટ (ઉ.૮ર) તેહરિલાલ તુલસીદાસ જોબનપુત્રાના પૂત્રી, સ્વ. હરિલાલ પ્રેમજીભાઇ અનડકટના પત્ની, જગદીશભાઇ તથા પ્રફુલભાઇ જોબનપુત્રાના બેન, ભરત હરિલાલ અનડકટ (પીજીવીસીએલ), ચેતન હરિલાલ અનડકટ (એડવોકેટ) ના માતા, ચમનલાલ હરગોવિંદ બુદ્ધદેવ તથા રાજેશભાઇ, નરસિંહભાઇ પંચમતિયાના સાસુનુ તા.ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા. ર૯ ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલછે ભરતભાઇ હરિલાલ અનડકટ-૯૯૭૯૯ ૬૦૦૮૩, ચેતનભાઇ હરિલાલ અનડકટ -૯૮રપર પ૧૧૦૧

વેલજીભાઇ મકવાણા

રાજકોટ : સ્વ. વેલજીભઇ કરમશીભાઇ મકવાણા (ઉ.૬પ) તે હર્ષદભાઇ તથા નિરવભાઇના પિતાશ્રીનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ  છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના શુક્રવારે બપોરે ૩ થી ૬ રાખેલ છે.હર્ષદભાઇ-૯૯૭૮૯ ૯૦૦૦પ, નિરવભાઇ-૯૯ર૪૩ ૦૬ર૬ર

દિનેશભાઇ તેરૈયા

જુનાગઢઃ જસાપર તા. જસદણ નિવાસી દિનેશભાઇ મોહનભાઇ તેરૈયા (ઉ.૪૭) તે મહેશભાઇ તેરૈયા અને રાજેશભાઇ તેરૈયાના મોટાભાઇ અને મુળ નવાગામ હાલ જુનાગઢ નિવાસી મીનાબેન ગુણવંતભાઇ દવેના ભાઇ તેમજ જુના પીપળીયા નિવાસી કમલેશભાઇ રતીલાલભાઇ દવેના બનેવી  અવસાન થયેલ છે એ ટેલીફોનીક સાંત્વન આપવી મહેશ તેરૈયા-૯૯૭૮૦ પરપ૯૧, રાજેશ તેરૈયા-૬૩પર૦ ૦૧૭૦ર, ગુણવંતભાઇ દવે-૯૮૯૮૧ ૧રરપ૭, તેજસ દીનેશભાઇ તેરૈયા-૯૦૯૯પ ૭૭૬૯૪

નરસિંહભાઈ વૈશ્નવ

રાજકોટઃ સ્વ.નરસિંહભાઈ ગોપાલજીભાઈ વૈશ્નવ તે સ્વ.રાઘવજીભાઈ તથા છગનભાઈ ગોપાલજીભાઈના નાનાભાઈ તથા ઉમેષભાઈના પિતા તથા હિમાંશુભાઈના દાદા તથા રાજપરા વાળા છગનભાઈ ટપુભાઈ વાડલીયાના જમાઈ તથા રાજેશકુમાર વાજા તથા અશોકકુમાર તથા મનોજકુમાર દશાડીયાના સસરા તા.૨૫ રોજ રામચરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવાર સાંજે ૩ થી ૫ રાખેલ છે.

રમાબેન ખંધેડીયા

રાજકોટઃ મૂળ ગોંડલ હાલ રાજકોટ ગં.સ્વ.રમાબેન નવનીતભાઈ ખંધેડીયા તે સ્વ.નવનીતભાઈ તુલસીદાસ ખંધેડીયાના ધર્મપત્નિ તથા રાજેશભાઈ ખંધેડીયા અને અલ્કાબેન કમલેશભાઈ રાજાણીના માતુશ્રી તથા કમલેશભાઈ રાજાણી (બીઓબી) અને હિનાબેનના સાસુ તથા ધોરાજીવાળા તુલસીદાસ વશરામભાઈ ગઢીયાના પુત્રી તા.૨૭ને મંગળવારના રોજ ગૌલોકવાસી થયા છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. વોટ્સઅપ કે ટેલીફોન દ્વારા સાંત્વના.

ધિરજલાલ દલાલ

રાજકોટઃ ધિરજલાલ છગનલાલ દલાલ (ઉ.વ.૮૮) તે સ્વ.છગનલાલ કમળશીભાઈના પુત્ર, સ્વ.હેમલતાબેનના પતિ, નિમિષભાઈ દલાલના પિતાશ્રી, નિતાબેનના સસરા, ધારા રૂષિતભાઈ બુવારીયાા, નેન્સી જયભાઈ બુવારીયાના તથા આધીયા બુવારીયા દાદા, નયનાબેન દક્ષીણી, ઉષાબેન માંડવીયા, સોનીયાબેન નાગ્રેચા, પ્રિતિબેન પાલેજાના પિતાનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કુંદનબેન રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.કુંદનબેન લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) તે લક્ષ્મણભાઈ રાઠોડના ધર્મપત્નિ, યોગેશભાઈ, દુર્ગેશભાઈ તથા ઉમાબેનના માતુશ્રી, રાજેશભાઈ સોલંકીના સાસુ, ભરતભાઈ એ. ચૌહાણ, શીતલભાઈ એ. ચૌહાણ, દક્ષાબેન તથા સ્વ.સુમીત્રાબેનના મોટાબેનનું તા.૨૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવાર, બપોરે  ૪ થી  ૬ રાખેલ છે.

અશોકભાઈ પારેખ

રાજકોટઃ સ્વ.પ્રાણલાલભાઈ જીવરાજભાઈ પારેખના પુત્ર સ્વ.અશોકભાઈ પ્રાણલાલભાઈ પારેખ (ઉ.વ.૭૦) તે સંધ્યાબેન અશોકભાઈ પારેખનાં પતિ અને પૂજા સિધ્ધેશભાઈ શાહના પિતા, તે વિજયભાઈ પારેખ (યુનિયન બેન્ક)નાં મોટાભાઈ તથા કિરણબેન નરેન્દ્રભાઈ શાહ (બરોડા) તથા ગીતાબેન સતીષભાઈ મહેતા (મુંબઈ)નાં ભાઈ તથા સ્વ.અરવિંદભાઈ જેચંદભાઈ પારેખનાં જમાઈનું તા.૨૭ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંધ્યાબેન એ. પારેખ પત્ની મો.૭૯૯૦૨ ૧૪૫૦૭, વિજયભાઇ પી. પારેખ- ભાઈ મો.૯૪૨૭૨ ૨૦૧૯૦, પુજા સીધ્ધેશભાઈ શાહ- દીકરી મો.૯૪૨૯૪ ૧૭૧૪૭, સિધ્ધેશભાઈ એન. શાહ- જમાઈ મો.૯૮૯૮૨ ૭૮૭૮૩, જયશ્રી વિજયભાઈ પારેખ- સાળી મો.૯૪૦૯૦ ૧૯૨૩૦

ભારતીબેન વાઘેલા

રાજકોટઃ સ્વ. ભારતીબેન લલીતભાઇ વાઘેલા (ઉ.વ. ૪૮) તા. ર૬ના રોજ શ્રી રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લલીતભાઇ-૯૯૦૪પ ૬૮૪પ૬, હાર્દિકભાઇ-૯પ૧૦૦ ૭૧૩૪૭, નિર્મલભાઇ-૯૮૯૮૧ ૭૮૯૯૧

જયશ્રીબેન પરમાર

રાજકોટઃ સ્વ. જયશ્રીબેન અમરશીભાઇ પરમાર, તે અમરશીભાઇ કાનજીભાઇ પરમારનાં ધર્મ પત્ની, પ્રદિપ અમરશીભાઇ પરમાર તથા રૂષીભાઇ અમરશીભાઇના માતુશ્રી તે વિમલકુમાર બાબુલાલ ગોહેલના સાસુમાં તા. ર૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા. ૩૦ ના શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કોરોનાની મારામારીના કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પ્રદિપભાઇ પરમાર-૯૯ર૪૭ ૭૩૮૪૮, રૂષીભાઇ પરમાર-૯૯૯૮ર ૬૩પ૮૯, વિમલભાઇ ગોહેલ-૮૭પ૮૦ ૦૩પ૦૭ નિવાસસ્થાનઃ ભોમેશ્વર પ્લોટ શેરી નં. ૧૦, ખોડીયાર મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ.

નરભેરામભાઇ રાઠોડ

રાજકોટઃ મુ. તરઘડી હાલ રાજકોટ નરભેરામભાઇ રાઠોડ (ઉ.વ. ૭૭) જે સ્વ. ખોડિદાસભાઇ તથા સંજયભાઇના પિતાશ્રી તા. ર૭ના રામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઇ-૯૦૩૩૪ પ૭૪૬૩, દેવિદાસભાઇ-૯રર૭૦ ૬૩૯૭પ, સચિનભાઇ-૯૯રપ૧ ૬૪૪૮૦, ભાવેશભાઇ-૯૮૯૮૩ પ૮ર૪૬, હિરેનભાઇ-૯૪ર૭ર પ૩૩૦૦

સુનિલ પારેખ

રાજકોટઃ અ. નિ. સુનીલ મહેન્દ્રભાઇ પારેખ તે સ્વ. હિરાલાલ મગનલાલ પારેખના પૌત્ર તે મહેન્દ્રભાઇ હિરાલાલ પારેખના પુત્ર, જયકિશનભાઇ પારેખના ભત્રીજા, પ્રિતીબેન શૈલેષભાઇ રાણપરા, જીજ્ઞેશભાઇ, વિપુલભાઇના નાનાભાઇ તથા નવનીતભાઇ ગોરધનદાસ રાણપરા (માથકવાળા) (મંગલમ્ જવેલર્સવાળા)ના જમાઇ તા. ર૭ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મહેન્દ્રભાઇ પારેખ-૯૮રપર ર૩પ૧૧, જયકિશનભાઇ પારેખ-૯૮રપર રરપ૯૦, જીજ્ઞેશભાઇ પારેખ-૯૮૭૯પ ૩૦પ૧૪, વિપુલભાઇ પારેખ-૯૭૧ર૯ રરપ૯૦, નિલયભાઇ પારેખ-૯૯૦૪૧ ૯૧૦૮૦, લાલજીભાઇ રાણપરા-૯૪ર૮ર ૮૭૧૮૩, અનુભાઇ રાણપરા-૯૮૭૯૯ ૧૦૪૧૦, ચંદુભાઇ રાણપરા-૯૪ર૮ર ર૭૪૦૩, નવનીતભાઇ રાણપરા-૯૪ર૮ર ર૭૪૦ર, કૃણાલભાઇ રાણપરા-૮૭પ૮૭ ૬ર૬રર

ધિરજલાલ મુળાશીયા

રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ ધીરજલાલ ઠાકરશીભાઇ મુળાશીયા તે ગોવિંદભાઇ, ધર્મેશભાઇ, મનસુખભાઇ અને સ્વ. શાંન્તીભાઇના ભાઇ તથા ઉમેશભાઇ, નીલેશભાઇ, કમલેશભાઇના પિતાશ્રી તથા નીલેશકુમાર મગનભાઇ હરણેશાના સસરા તા. ર૮ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૯ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

ડાહ્યાલાલ જાદવ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ડાહ્યાલાલ ભીખુભાઇ જાદવ. તે જયોત્સનાબેનના પતિ તેમજ સ્વ. ભાવેશભાઇ તથા બ્રિજેશભાઇના પિતાશ્રી તથા મોનાબેનના સસરા તેમજ જૈમિતસિંહના દાદાનું અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવાર  સાંજે ૪ થી ૬ રાખેલ છે. બ્રિજેશભાઇ ડાહ્યાલાલ જાદવ ૯૯૦૯૯ ૯૬૪૧૬/૯૩૭૪ર ૪પ૩પ૧

ચંદ્રેશભાઇ સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર (દરજી) જ્ઞાતિ શિવરાજગઢ વાળા સ્વ. ધીરજભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર સ્વ. ચંદ્રેશભાઇ ધીરજભાઇ સોલંકી (ઉ.૩૮) જે જયમીલ ના પિતા તથા કેશુભાઇ પ્રેમજીભાઇ પીઠડીયા (બરવાળાવાળા) ના જમાઇનું તા.ર૮ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી૬ રાખેલ છે (સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે) પીતામ્બરભાઇ -૯૬૮૭૭ ૦૭૧૦પ, મનસુખભાઇ-૯૯ર૪૭ ૪૦પર૩, કેશુભાઇ-૬૩પ૯૮ ૧૧૩પ૦

અનિલભાઇ ગોવિંદીયા

રાજકોટઃ અનિલભાઇ ગોરધનદાસ ગોવિંદીયા (ઉ.૬૮) (ગોંડલ) તે સ્વ. રમાબેન તથા સ્વ. ગોરધનદાસ પોપટભાઇ ગોવિંદીયાના પુત્ર, જયરીબેનના પતિ, મયંક અને વિવેકના પિતા, ત્રિલોક અને હેતવી, ચૈતન્યકુમાર ધ્રાંગધરીયાના મોટા પપ્પા, ધવન તથા દિવાના દાદા, સતિષભાઇ અને ઇન્દુબેન, ચંદ્રીકાબેન, સ્વ. ભાનુબેન, પ્રફુલ્લાબેન, અંજુબેન અને સ્વ. સુનિતાબેનના ભાઇ, ગોવિંદભઇ માધવજીભાઇ બકરાણીયાના જમાઇ તા.ર૬ ને સોમવારના અવસાન પામ્યા છે. બેસણું તા.ર૯ ને ગુરૂવાર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંદેશાઓ વોટસએપ તથા એસ.એમ.એસ.થી મોકલવા સતિષભાઇ -૯૪ર૮૦ ૧૧પ૯૦, મયંક-૯૮રપ૩ ૭પપ૮૮, વિવેક- ૯૮રપ૭ ૩૪૮૪પ, ત્રિલોક-૯૮રપ૮ ૩૦ર૦૬

ભાનુબેન ગોહેલ

રાજકોટઃ કારડિયા રાજૂપત સ્વ. ભાનુબેન ભાવસીંગભાઇ ગોહેલ (ઉ.૬૫) તા.રપ રવિવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે વજુભા ગોહેલ-૯૯૧૩૧ ૩૩૪૩૦, પ્રફુલભાઇ ગોહેલ-૯૯૭૯૪ ૬૭૪૭પ, સુરેશભાઇ ગોહેલ-૯૯૭૯૯ ૦૮૯૭૬, નિવાસસ્થાન ખોડીયાર નગર શેરી નં.૭/૧૧ નો ખુણો પાવર હાઉસવાળ શેરી ચંદુભાઇ ફુલવાળાના બાજુમાં

મીનાબેન દેસાઇ

રાજકોટઃ લુણસરના વતની, રાજકોટ નિવાસી, ઇન્દીરાબેન અને જયસુખલાલ  મોહનલાલ દેસાઇના જયેષ્ઠ પુત્રવધુ, અ.સૌ.મીના મુકેશભાઇ દેસાઇ, જે મુકતાબેન અને છોટાલાલ નારણજી પટેલના પુત્રી, કેતનભાઇ અને પારસભાઇના ભાભી, મિતુલના માતુશ્રી અ.સૌ.મિતાલી હર્ષદકુમાર શાહના માતુશ્રી તા.ર૭ના અરિહંત શરણ પામેલ છે.વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તા.ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ મુકેશભાઇ ૯૧૯૩ર૭ ૪૮૬૧૬ર, મિતુલ-૯૧૯૦૩૩ પ૦૮૬૯, મિતાલી-૯૧૭પ૭૦૮પ૪૧૧, હર્ષકુમાર-૯૧૭૦૪ ૩૪૧૦પર૪, અ શ્વન પટેલ ૯૪ર૭૭ ર૯૯૭૯

દિપકભાઇ મશરૂ

રાજકોટઃ સ્વ. વિનોદરાય હરીલાલ મશરૂના પુત્ર દિપકભાઇ (બન્ટુભાઇ) તે શ્રી મિતેષભાઇ, (ભોલો) સોનલબેન, સ્નેહાબેનનાભાઇ તથા યોગેશભાઇ મશરૂના ભત્રીજાનું તા.ર૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મણીશંકર રવિયા

રાજકોટ : રાજગોર બ્રાહ્મણ મોટી ખિલોરી નિવાસી હાલ રાજકોટ મણીશંકર પુરૂષોતમ રવિયા (ઉ.૮૮) તે હસમુખભાઇ, કમલેશભાઇ, મૃદુલાબેન મહેતા ધોરાજી, રંજનબેન મહેતા સરસિયા, ભારતીબેન મહેતા જામનગર, રેખાબેન તેરૈયા, પ્રાચીના પિતા તથા રચનાબેન મહેતા રાજકોટ, ધારાબેન સાંકળિયા બિલખા, તેજસ ખુશાલી પ્રિયેશના દાદાનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

જયોત્સનાબેન ત્રિવેદી

રાજકોટ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જયોત્સનાબેન જનાર્દનભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૦), તે જનાર્દનભાઇ હેમશંકર ત્રિવેદી (રીટાયર્ડ ચૌધરી હાઇસ્કુલ)નાં પત્ની, જલેશ જે ત્રિવેદી , તથા સ્નેહા સંજીવ ઉપાધ્યાયના માતુશ્રી જીતાર્થ ત્રિવેદીના દાદીમા, પ્રશફુલભાઇ ભાનુશંકર ત્રિવેદી (મુ. બગસરા)ના બહેનનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૯ના રોજ  સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. ટેલીફોનીક બેસણું જલેશભાઇ ૯૪ર૭૭ ર૦૧૪૮, જનાર્દનભાઇ ૮૯૮૦૭ ૬૦૭પ૧, સંજીવ ઉપાધ્યાય ૯૪ર૬૭ ૮પર૬૬, પ્રફુલભાઇ ત્રિવેદી ૯૪૦૯૪ ૧૧૯૮ર

રમાબેન પંડયા

રાજકોટઃ વીસનગરા નાગર, અ.સૌ. રમાબેન વિનયચંદ્ર પંડયા (ઉ.વ. ૭૮) તેઓ વિનયચંદ્ર આદિત્યરામ પંડયા (રેલ્વે) ના ધર્મપત્ની અને જગદિપભાઇ (એ.જી. ઓફિસ), આરતીબેન રાજેશભાઇ ભટ્ટ, નિલેશભાઇ (સી.પી. ઓફિસ) ના માતૃશ્રી તથા સાધનાબેન (જીઇઆરઆઇ) અને તનુજાબેન (એસએનકે સ્કૂલ)નાં સાસુ, હિતેષીનાં દાદીજી સાસુ તેમજ ચાર્વી, ભુમિક તથા કથનનાં દાદીમાંનું તા. ર૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ર૯ ગુરૂવારનાં રોજ રાખેલ છે.

શશીકાંત શાહ

રાજકોટઃ જેતપુર નિવાસી સ્વ. પ્રતાપરાય માણેકલાલ શાહના પુત્ર શશીકાન્ત (ઉ.વ. ૮૦) તે હેમેન્દ્રભાઇ, મેહુલભાઇ, મલયભાઇના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯-૪ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

પુષ્પાવતીબેન દવે

રાજકોટઃ જામનગર નિવાસી પુષ્પાવતીબેન કાંતિપ્રસાદ દવે (ઉ.વ.૯૬) તે સ્વ.કાંતિપ્રસાદ ગિરધરલાલ દવેના ધર્મપત્નિ, નિર્મલ દવે, પ્રતિમા ભાસ્કર દવે, કોકિલા દવે, મીના દવે તથા મોલિના ગિરિશચંદ્ર શુકલના માતા, નયના નિર્મલ દવેના સાસુ, યેષા અક્ષય વ્યાસ અને સોનમ દવેના દાદીમાં તથા શિવાંગી શુકલના નાનીમાંનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિર્મલ દવે- પુત્ર મો.૯૮૨૪૨ ૧૦૯૭૬, નયના દવે- પુત્રવધુ મો.૯૭૨૬૩ ૩૬૮૧૪, કોકિલા દવે- પુત્રી મો.૯૦૨૩૫ ૬૭૫૬૩, મીના દવે- પુત્રી મો.૯૮૨૪૧ ૫૦૫૨૩ (સિન્ડ્રેલા બ્યુટિ પાર્લર), મોલિના શુકલ - પુત્રી મો.૯૮૨૪૨ ૩૩૪૫૪

જયંતકુમાર ટોલીયા

રાજકોટઃ જયંતકુમાર પ્રભાશંકર ટોલીયા (ઉ.વ.૮૭) (ડબલ્યુ.આર. રિટાયર્ડ એપીઓ) તે મનહરલાલ પ્રભાશંકર ટોલીયાના મોટાભાઈ, અતુલભાઈ, વિમલભાઈ, ભાવનાબેન રાજેશભાઈ શેઠના પિતાશ્રી, સુપ્રીયાબેન, ફાલ્ગુનીબેનના સસરા, રિઆ, દ્રષ્ટી, કુશલ અને લબ્ધિના દાદાજી તથા અભિષેકભાઈના દાદાજી સસરા તથા સ્વ.વ્રજલાલ મણિલાલ ઉદાણીના જમાઈ તા.૨૭ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. અતુલભાઈ મો.૯૪૨૮૨ ૦૨૫૯૯, વિમલભાઈ મો.૯૯૨૪૧ ૪૨૧૨૦

સોનલબેન રીસ્કા

રાજકોટઃ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સોનલબેન યોગેશભાઈ રીસ્કા (ઉ.વ.૪૨) તે યોગેશ કનુભાઈ રીસ્કા (સુપ્રિટેન્ડન્ટ, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ જીએસટી)ના પત્ની, શ્રેયસના માતુશ્રી, મનીષભાઈ તથા બિંદુબેન કૌશિકકુમાર સાતા (રેલ્વે)ના ભાભી, સ્વ.વિનોદરાય એન.ધરદેવના પુત્રી, સૌરભભાઈ ધરદેવ તથા હીનાબેન પંકજકુમાર નહેરૂના બહેનનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું- બેસણું તા.૨૯ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ મો.૯૫૩૭૧ ૩૪૫૭૪, મનીષભાઈ મો.૯૮૭૯૮ ૮૧૯૯૨, સૌરભભાઈ  મો.૯૫૫૮૫ ૫૯૮૧૧

વસુમતિબેન રતનધાયરા

રાજકોટઃ જુનગાઢ નિવાસી સ્વ.વસુમતિબેન રતનધાયરા તે પ્રભુદાસભાઈ રતનધાયરાના ધર્મપત્નિ, સ્વ.કમળશીભાઈ કાળાભાઈ રતનધાયરાના પુત્રવધુ દર્શનભાઈ અને બિરવા મિતુલકુમાર ઠકકરના માતુશ્રી, સ્વ.કરશનદાસ ગોરધનદાસ ઉનડકટ (માળીયા)ના પુત્રીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મહાવીરસિંહ જાડેજા

રાજકોટઃ ખાંભા નિવાસી હાલ રાજકોટ મહાવીરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા તે જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાના પુત્રનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે.

સુરેશભાઈ કાગદડા

રાજકોટઃ મુળ ધ્રાફા, હાલ રાજકોટ નિવાસી સુરેશભાઈ જમનાદાસ કાગદડા (ઉ.વ.૬૧)નું તા.૨૮ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચિરાગ નરેશભાઈ કાગદડા (ભત્રીજા) મો.૯૮૭૦૦ ૩૨૦૬૬, જય સુરેશભાઈ કાગદડા (પુત્ર) મો.૯૮૨૫૯ ૯૦૦૬૯

અનિલાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિના સ્વ. મનહરલાલ અમૃતલાલ ત્રિવેદીના ધર્મપત્ની અનિલાબેન (ઉ.વ. ૬૮) તે પિયુષભાઇ, અલ્પાબેન કિરીટભાઇ પંચોલી આટકોટ, જીજ્ઞાબેન જયદીપભાઇ રાવલ રાજકોટ, હેતલબેન તુષારભાઇ મહેતા, રાજકોટનાં માતુશ્રી અને હરેશભાઇ, બિપીનભાઇ જાની (શિવરાજપુર વાળા) નાં મોટા બેનનું તા. ર૭-૪ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯-૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ૯૯૯૮૮ ૩પ૬૭પ પર રાખેલ છે.

મીનાબેન શાહ

વાંકાનેરઃ સ્વ.ચમનલાલ જીવરાજ શાહના પત્નિ મીનાબેન ઉ.વ.૭૪ તે ફાલગુનીબેન કૌશીકભાઇ પટેલ, જલ્પાબેન રાજેશભાઇ મોદી તથા હીતેનભાઇના માતૃશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જશવંતબેન પંડયા

વાંકાનેરઃ ઔદીચ્ય બ્રાહ્મણ હરીલાલ ડી.પંડયા (નિવૃત પોસ્ટમેન)ના પત્નિ જશવંતીબેન તે સ્વ.વિશ્વનાથભાઇ કાનજીભાઇ મહેતાના દિકરી તથા ગૌરાંગના માતૃશ્રી તથા હર્ષાબેન, કવીતાબેન અને કૌશલભાઇ ચંદ્રકાંતભાઇ પંડયાના કાકીનું તા.૨૫ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને લઇ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મહેન્દ્રભાઇ જાની

વાંકાનેરઃ મુળ ઓટાળાના હાલ વાંકાનેર સ્વ.જુગતરામ રેવાશંકર જાનીના પુત્ર મહેન્દ્રભાઇ (ઘોઘાભાઇ) ઉ.વ.૫૩ તે જગદીશભાઇ, મુકુન્દભાઇ, રમણીકભાઇ, રાજુભાઇ અને જનકભાઇના ભાઇનું તા.૨૫ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રકાન્તજી દેવમુરારી

જુનાગઢઃ ચંદ્રકાન્તજી ભગવાનદાસજી દેવમુરારી (ઉ.વ. ૮૪) મુળ બાબાપુર હાલ જુનાગઢ નિવાસી જે આનંદભાઇ, આશુતોષભાઇ, અનિતાબેન તથા મીરાંબહેનના પિતાશ્રીનું તા. ર૭ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. આનંદભાઇ મો. ૭૦૧૬ર પ૬૮૧૮, આશુતોષભાઇ મો. ૯૮ર૪૧ ૮પ૬૮૯

રૂપાબેન પરમાર

ધોરાજીઃ રૂપાબેન ડાયાભાઇ પરમાર (ઉ.વ.૯૦) તે સ્વ. ભીખાભાઇ પરમાર તેમજ મહેન્દ્રભાઇ પરમારના માતુશ્રી તેમજ હંસાબેન ભીખાભાઇ પરમાર તથા વિજયાબેન મહેન્દ્રભાઇ પરમારના સાસુ તેમજ જયોતિબેન ભીખાભાઇ પરમારના દાદીમાનું તા. ર૭ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લાભુબેન ઓડીયા

મોરબીઃ પ્રભુભાઇ છગનભાઇ ઓડીયાના પત્ની લાભુબેન (ઉ.વ. પર) તે પરસોતમભાઇ અરજણભાઇ મોરડીયાના પુત્રીનું તા. ર૬ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

અરવિંદભાઇ કારીયા

ધોરાજીઃ લોહાણા અરવિંદભાઇ હરચંદભાઇ કારીયા (ઉ.વ. ૬૩) તે નવનીતભાઇ કારીયાના ભાઇ તેમજ નિલેશભાઇ કારીયાના કાકા તેમજ હેમલભાઇ કારીયા, ડિમ્પલબેન કારીયાના પિતાશ્રી તેમજ જયદીપભાઇ કારીયાના કાકા તેમજ ચંદ્રકાંતભાઇ રાજાણી વડોદરાના બનેવી તેમજ લતાબેન વિજયભાઇ રાજાણી ભરૂચના નણદોયાનું અવસાન તા. ર૭ને મંગળવારે થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધોરાજી ખાતે રાખેલ છે.

માધુભા રાઠોડ

રાજકોટઃ મુળ મોરાસા હાલ રાજકોટ નિવાસી માધુભા ગોવુભા રાઠોડ (ઉ.વ.૮૨) તે સ્વ. ભરતસિંહ, ધર્મેન્દ્રસિંહ અને હિતેન્દ્રસિંહના પિતાશ્રી તથા હરદિપસિંહ અને રક્ષરાજસિંહના દાદાબાપુનું તા. ૨૭/૪ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું ગુરૂવારે ૨૯મીએ સાંજે ૪ થી ૬ (ધર્મેન્દ્રસિંહ-૯૪૨૮૦ ૧૦૬૯૯, હિતેન્દ્રસિંહ-૯૪૨૬૨ ૨૯૪૮૫) રાખેલ છે. હાલના સંજોગોને કારણે લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે.

કાન્તીભાઇ જોટંગીયા

મોટાવડાળા : કાલાવડ તાલુકાના મોટાવડાળાના હાલારી વાણંદ સ્વ. કાન્તીભાઇ મોહનભાઇ જોટંગીયાના પત્નિ રંજનબેન જોટંગીયા (ઉ.૬પ) તે કૌશીકભાઇ તથા નીલેશભાઇના માતૃશ્રી તથા નંદલાલભાઇના કાકીનું તા. ર૭ ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૯ ને ગુરૂવારે રાખેલ છે. કૌશીકભાઇ મો. ૯૯૦૯૬ ૦૩ર૯૭ નિલેશભાઇ મો. ૯૮૯૮૮ ૯૯પ૦૧, નંદલાલભાઇ મો. ૯૭ર૭૩ ૧૭૭પ૩

દિનેશભાઇ ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મુળ વનાળીયા (મોરબી) હાલ રાજકોટ નિવાસી સ્વ. નાથાલાલ વૈજનાથ ભટ્ટના પુત્ર સ્વ. દિનેશભાઇ નાથાલાલ ભટ્ટ (ઉ.વ.૭૮) તે રમેશભાઇના મોટાભાઇ તથા સત્યમ ભટ્ટના મોટા પપ્પાનું તા. ર૬ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ને ગુરૂવારના રોજ ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મો. રમેશભાઇ ૯૬૩૮૦ રપપ૬૧ સત્યમ ૯૯૭૪૭ ૭૭૭૭૯, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તમામ લૌકિક ક્રિયા બંધ રાખી છે.

ધનલક્ષ્મીબેન વાઢેર

ઉપલેટા : ધનલક્ષ્મીબેન નારણભાઇ વાઢેર (ઉ.વ.૬૯) તે કમલભાઇ, ધવલભાઇ, (ધવલ આયુર્વેદિક સ્ટોર વાળા), વીણાબેન ના માતૃશ્રી તેમજ પ્રેમચંદ્રભાઇ (ટંકારા) કાંતિભાઇ (રાજકોટ), નરોતમભાઇ (ભાવનગર), અમૃતભાઇ(જુનાગઢ)ના ભાભી તથા રાજુભાઇ મોહનભાઇ મર્થકનાબેન શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો. નારણભાઇ મો. ૯૯ર૪૦ ૬૬૩૮૩, કમલભાઇ ૯૪ર૭ર ૩૯૮૭૬, ધવલભાઇ ૮ર૦૦ર ૯૩૯૦૮

હંસાબેન ચોટાઇ

રાજકોટ : રાજકોટ નિવાસી વિષ્ણુ સાડી સેન્ટરવાળા જમનાદાસ મનજીભાઇ ચોટાઇના ધર્મપત્ની હંસાબેન જમનાદાસ ચોટાઇ તે રાજુભાઇ, મુકુંદભાઇ, સંજયભાઇ, કિશનભાઇ, વંદનાબેન, સીમાબેનના માતુશ્રી તેમજ સ્વ. ચીમનલાલ જસરાજ પોપટના પુત્રી તા. રપ ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું માત્ર ટેલીફોનિક બેસણુ તા. ર૯ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તમામ લૌકીક ક્રિયા મોકૂફ રાખેલ છે. રાજુભાઇ મો. ૮૧૬૦૯ ૩૪૯પપ, મુકુંદભાઇ ૯૭ર૩૦ પ૭૬ર૯, સંજયભાઇ ૯૪૦૮પ રપ૯૧૦, કિશનભાઇ ૯૮ર૪ર ૪૬૩૪૪ નો સંપર્ક કરી શકાશે.

કિર્તિકુમાર લાખાણી

ભાણવડઃ સ્વ. કિર્તિકુમાર પ્રભુદાસભાઇ લાખાણી તે સ્વ. પ્રભુદાસભાઇ ધરમશીભાઇ લાખાણીના પુત્ર તેમજ દિલીપભાઇ, ધર્મેન્દ્રભાઇ, કુંદનબેન સ્વ.તરલીકાબેનના મોટાભાઇ તેમજ જલ્પાબેન રૂપેનભાઇ,  સ્વ. વિનયભાઇના પિતા તથા પાર્થભાઇના મોટા પપ્પા તા.ર૬મીએ શ્રીજીચરણ પામેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૮ ને બુધવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્વ.ભીખુભાઇ દેવજીભાઇ રૂપારેલીયા (દ્વારકા વાળા) પ્રભુદાસભાઇ રૂપારેલીયા-૯૯૦૪ર ૧૪પ૩૧પ, નટુભાઇ રૂપારેલીયા-૯૯૦૪ર ૧૪પ૩૧ દિલીપભાઇ લાખાણી-૯૧૦૬૯ ૮ર૭૮૪ પાર્થ લાખાણી ૮૪૬૦૬ ૦૧ર૦૬ ધર્મેન્દ્રભાઇ લાખાણી-૯૪ર૭૭ ૭૬૭૬પ

સંજયભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર સ્વ.સંજયભાઈ સિધ્ધપુરા (વરતેજવાળા) તે ગ.સ્વ.કાજલબેનના પતિ સ્વ.કાન્તીલાલ તથા ગ.સ્વ.નીરૂબેનના પુત્ર તથા ચેતન ભાઈ- મનોજભાઈના ભાઈ તથા વિધી, સ્નેહા, રાજવીરના કાકા તા.૨૭નાં રોજ રામચરણ પામ્યા છે. તેઓનું  ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૯ના રોજ ૪ થી ૬ રાખેલ છે. ગં.સ્વ.નીરૂબેન મો.૯૯૨૪૭ ૨૨૦૧૪, ચેતનભાઈ મો.૯૮૨૪૪ ૮૫૬૫૫, મનોજભાઈ મો.૯૯૦૯૯ ૬૨૬૭૮

રૈહાનાબેન વખારીયા

કોટડાસાંગાણીઃ રૈહાનાબેન એહમદઅલી (વખારીયા) તે અબ્દુલ્લાભાઇ ફીદાઅલીભાઇ સદિકોટના બૈરો, હાતીમભાઇ, અબ્બાસીભાઇ, તબસુમ, શબાના, સકિનાબેનના માતુશ્રી ત્થા શબીરભાઇ મોઇજભાઇ, જૈનુદીનભાઇ મેંદરડાવાળાના બહેન તા.ર૭ ને મંગળવારના રોજ કોટડાસાંગાણી મુકામે વફાત થયેલ છે જયારતના સિપારા તા.ર૮ ને બુધવારના રોજ મગરીબ ઇશાની નમાજ બાદ કોટડાસાંગાણી હાતીમી મસ્જીદમાં રાખેલ છે

પુષ્પાબેન લાખાણી

રાજકોટઃ ભુજ નિવાસી પુષ્પાબેન મથુરભાઇ લાખાણી જે મથુરભાઇના ધર્મપત્ની જે ચંદુભાઇના ભાભી, તે મહેન્દ્રભાઇ શાહ તથા જીજ્ઞેશભાઇ માણેકના સાસુ તા.ર૭ ના સુરત મુકામે અક્ષરવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ ના સાંજે પ થી ૬ રાખેલ છે. ચંદુભાઇ લાખાણી મો.૯૪ર૬૯ ૬૯પ૮૧, મહેન્દ્રકમુાર શાહ મો.૭પ૬૭પ ર૯૯૩૪, જીજ્ઞેશભાઇ માણેક મો.૯૮૭૯પ ૭૧૧૭૪

દેવેન્દ્રભાઇ ઠકરાર ઉષાબેન ઠકરાર

રાજકોટઃ મૂળ જામજોધપુર હાલ રાજકોટ નિવાસી દેવેન્દ્રભાઇ રતિલાલ ઠકરાર તથા ઉષાબેન દેવેન્દ્રભાઇ ઠકરાર, તેઓ હિમાંશુભાઇ ઠકરાર (સુરત)ના મોટાભાઇ-ભાભી મિહિરભાઇ ઠકરાર (આફ્રિકા) પરાશરભાઇ ઠકરાર (વડોદરા) ના પિતાશ્રી માતુશ્રી ગોપાલભાઇ જમનાદાસભાઇ ગણાત્રા (વેરાવળ) ના બનેવી બેન બન્નેનું અવસાન થયેલ છે બન્ને સદ્દગતનું ટેલીફોનીક બેસણું બન્ને પક્ષનું તા.ર૯ ના સાંજે ૪ થી ૬ રાખેલછે તેમજ પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલછે.મિહિરભાઇ ૯૪ર૯૮ ૩૭૮૩૩ (પુત્ર), પરાશરભાઇ-૯૪ર૯૦ ૪૪૩૯૪ (પુત્ર), હિમાંશુભાઇ-૮૮૪૯૦ ૭૭પ૮૯ (ભાઇ), જગદીશભાઇ-૯૪ર૮ર પર૯૪૬ (બનેવી), ગોપાલભાઇ-૮ર૦૦૪ ૬૪૦૮૯ (સાળા)

ઘનશ્યામભાઈ ટાંક

રાજકોટઃ નિવાસી અ.નિ. ઘનશ્યામભાઈ (મુન્નાભાઈ) પ્રેમજીભાઈ ટાંક (સાધના ભેળ- રાજકોટ વાળા) તે મુકતાબેન પ્રેમજીભાઈ ટાંકના પુત્ર, ટીનાબેન ઘનશ્યામભાઈ ટાંક પતિ, દિપકભાઈ પ્રેમજીભાઈ ટાંકના મોટાભાઈ, કોમલબેન દિપકભાઈ ટાંક જેઠ, આસ્થા, શ્રધ્ધા, મિસરીના પિતાશ્રી અને દેવાંશના ભાઈજીનું તા.૨૬ સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મો.૯૨૨૮૨ ૨૧૩૧૭, મો.૯૩૨૭૫ ૯૯૯૦૯

કાંતાબેન ગોહિલ

રાજકોટઃ મોટા દેવળિયા નિવાસી લુહાર સ્વ.પોપટભાઈ મનજીભાઈ ગોહિલ (ચામુંડા ફલોર મીલ વાળા)ના પત્નિ કાંતાબેન (ઉ.વ.૭૫) તે રાજેશભાઈ (રાજુભાઈ), વર્ષાબેન, રસિલાબેન, દક્ષાબેન, નિતાબેન, ભાવનાબેન, નયનાબેનના માતુશ્રી તથા શ્રેયાબેન, નિક્ષિતા અને નિર્ભયના દાદી તા.૨૬ સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાજુભાઈ મો.૯૭૨૬૫ ૯૦૩૯૦, નિર્ભય મો.૮૪૬૯૪ ૩૨૪૩૫

મનહરલાલ કાથરાણી

રાજકોટઃ સ્વ.મનહરલાલ દેવચંદભાઈ કાથરાણી (ઉ.વ.૭૨) તે પાયલ પ્લાસ્ટીકવાળા શૈલેષભાઈ કાથરાણીના મોટાભાઈ તથા દેવેનભાઈ, હીરેનભાઈ તથા કાજલબેન રાકેશકુમાર ચંદારાણાના પિતાશ્રી તે સ્વ.જમનાદાસ હીરાલાલ સેજપાલના જમાઈ તેમજ દિનેશભાઈ તથા દિલીપભાઈના બનેવી શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન કોરોના વાયરસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.ે૨૯ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષભાઈ દેવચંદભાઈ કાથરાણી મો.૯૮૨૫૫ ૫૫૫૯૯, દેવેનભાઈ મનહરલાલ કાથરાણી મો.૯૯૨૫૭ ૫૫૫૯૯, રાજેશકુમાર હસમુખલાલ ચંદારાણા મો.૯૮૨૪૪ ૮૦૧૯૫, હીરેનભાઈ મનહરલાલ કાથરાણી મો.૯૮૨૪૮ ૯૯૭૨૫, પારસ શૈલેષભાઈ કાથરાણી મો.૯૫૧૦૭ ૮૦૮૧૧, દિનેશભાઈ સેજપાલ મો.૯૦૧૬૮ ૨૩૧૭૨, દિલીપભાઈ સેજપાલ મો.૮૧૬૦૯ ૦૦૫૦૦, નેહાબેન દેવેનભાઈ કાથરાણી, ક્રિષ્નાબેન હીરેનભાઈ કાથરાણી, ચાર્મી, નીશીકા, દર્શન, ખુશીના દાદા તેમજ વત્સલ, કેશ્વીના નાના.

કૌશિકભાઈ પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ શાપર હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ હેમતરામ પંડયા (પૂર્વ મેનેજર પંજાબ નેશનલ બેન્ક)ના પુત્ર કૌશિકભાઇ (ઉ.વ.૬૮) તે ભરતભાઇ, સનતભાઈ (એડવોકેટ)ના ભાઇ તે સ્વ.લાભશંકર વિશ્વનાથ પાઠકના જમાઈનું તા.૨૬ને સોમવારે અવસાન થયું છે.  તેમનું ટેલિફોનિક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪થી ૬, ભરતભાઈ મો.૯૯૨૪૨ ૮૯૪૯૯, સનતભાઇ મો.૯૪૨૯૩ ૫૧૧૦૩, સુનિલભાઈ મોે.૭૦૯૬૨  ૦૧૧૧૩ ઉપર રાખ્યું છે.

જયાબેન મહેતા

રાજકોટઃ રાજગોર  બ્રાહ્મણ હાલ રાજકોટ (મૂળ ધ્રાફા)ના સ્વ.જયાબેન મગનભાઈ મહેતા (ઉ.વ.૮૪) તેઓ મગનભાઈ બોધાભાઈ મહેતાના ધર્મપત્ની તથા હર્ષાબેન કિરીટભાઈ જોશી (અમદાવાદ), મીનાબેન જાની (સુરત) અને ભાવનાબેન પંડયા (રાજકોટ)ના માતુશ્રી તા.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની વિધિ હાલની પરિસ્થિતિ મુજબ કુટુંબ પૂરતી મર્યાદિત રાખેલ છે. મગનભાઈ મહેતા મો.૯૪૨૬૧ ૮૫૨૩૧, હર્ષાબેન જોશી મો.૯૯૨૫૩ ૮૯૩૬૦, મીનાબેન જાની મો.૯૯૭૮૮ ૭૬૪૭૫, ભાવનાબેન પંડયા મો.૮૧૨૮૫ ૦૦૯૫૫

લીલાબેન સોલંકી

રાજકોટઃ ઝાલાવાડી સઈ સુથાર (દરજી) શાંતિલાલ લાલજીભાઈ સોલંકી (રીટા. એકયુકયુટીવ એન્જી. પીડબ્લ્યુડી) રાજકોટનાં ધર્મપત્નિ લીલાબેન શાંતિલાલ સોલંકી (ઉ.વ.૭૩)નું તા.૨૬ને સોમવારના રોજ અક્ષરધામ ગમન થયેલ છે. હાલમાં કોવિડ-૧૯ની મહામારીને લઈને લૌકિક વ્યવહાર મોફુક રાખવામાં આવેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન એ.જી. સોસાયટી શેરી નં.૧, શંકર ભગવાનના મંદિર પાસે, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ભરતભાઈ પારેખ

રાજકોટઃ સ્વ.બિહારીલાલ કેશવલાલ પારેખ તથા સ્વ.વિરમતીબહેન બિહારીલાલ પારેખના પુત્ર ભરતભાઈ બિહારીલાલ પારેખ તે તૃપ્તિબેન ભરતભાઈ પારેખનાં પતિ, સ્વ.કૃણાલ ભરતભાઈ પારેખનાં પિતા, નયનાબેન જયેશભાઈ કકકડ (રાજકોટ), બીનાબેન કમલકુમાર મણીયાર (ભાવનગર)નાં ભાઈ તેમજ કાંતિલાલ હરીલાલ પરીખ રાજકોટનાં જમાઈનું તા.૨૫નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. જયેશભાઈ કકકડ (મો.૯૪૨૭૨ ૦૦૧૬૦), નિખિલ કકકડ (મો.૯૯૭૯૮ ૯૪૦૮૩), વિજય પરીખ  (મો.૯૯૮૪૩ ૦૦૦૧૯), કેયુર પરીખ (મો.૯૮૨૫૪ ૭૮૬૦૩), મીનાબહેન વોરા (મો.૯૪૨૮૭ ૮૬૭૬૭)

ચીમનભાઇ પરમાર

ગોંડલઃ રામોદ નિવાસી સ્વ.નાનજીભાઇ પ્રેમજીભાઇ પરમારના પુત્ર સ્વ.ચીમનભાઇ પરમાર (ઉ.વ.૬૨) તે સ્વ. બાબુજીભાઇ તથા બટુકભાઇ, દયાળજીભાઇબા બાબાભાઇ તથા મુકેશભાઇ મોટાભાઇ તથા અજયભાઇના પિતાશ્રીનું તા.૨૭ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૯૯૦૬૫૭૧૬૦

કાંતાબેન ગોસ્વામી

ઉપલેટાઃ કાંતાબેન પ્રશાજતી ગોસ્વામી (ઉ.વ.૬૨) તે મેહુલજતીના માતૃશ્રી તા.૨૬ સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૯૮૬ ૫૩૫૧૫, મો.૭૮૭૪૦૧૦૪૦૬

લીલાવંતીબેન ગજજર

રાજકોટઃ ધોરાજી નિવાસી લીલાવંતીબેન બાબુભાઈ ગજજર (ઉ.વ.૮૯) તે સ્વ.કિશોરભાઈ ગજજર, અનિલભાઈ ગજજર અને રાકેશભાઈ ગજજરના માતુશ્રીનું તા.૨૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. રાકેશભાઈ મો.૯૫૫૮૯ ૨૮૩૮૯, વિકકીભાઈ મો.૭૨૧૧૧ ૧૧૨૧૧, કપિલભાઈ મો.૭૮૭૮૫ ૯૮૯૮૫

બાબુભાઈ વૈષ્ણવ

રાજકોટઃ બાબુભાઈ દેવરાજભાઈ વૈષ્ણવ (ઉ.વ.૭૨) તે અનિલ (કેતન) બાબુભાઇ વૈષ્ણવ મો.૯૪૨૬૨ ૨૧૫૦૦ના પિતાશ્રી, જગદિશભાઈ બાબુભાઈ વૈષ્ણવ મો.૯૯૨૫૩ ૩૪૬૨૪ ના ભાઈ તા.૨૬ને સોમવારના રોજ  ગૌલોકવાસ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

ચાંદનીબેન દોશી

રાજકોટઃ રામોદવાળા હાલ રાજકોટ સ્વ.વિનોદરાય કાનજી દોશીના પુત્ર સ્વ.ભરતભાઈના ધર્મપત્નિ ચાંદનીબેન તે અમીતભાઈ ઋષભ વાળાના માતુશ્રી, તે મીનાબેન યોગેશભાઈ ડોઢીવાળા, મનોજભાઈ દોશીના ભાભી તે અમૃતલાલ તુરખીયાની દીકરી, નિતીનભાઈ, જયેન્દ્રભાઈ (ઋષભ સિલેકશન- ત્રિકોણબાગ) વાળાના બેન તા.૨૫ને રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે. અમીતભાઈ મો.૯૮૭૯૨ ૧૧૧૪૨, નિતીનભાઈ મો.૯૧૦૪૭ ૭૫૩૭૩, મીનાબેન મો.૯૯૨૪૧ ૩૯૩૩૯

મનસુખલાલ પરમાર

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ મનસુખલાલ મગનલાલ પરમાર (સત્સંગી સેવક તેમજ પત્રકાર) તે પી.એમ. પરમાર (એ.જી.ઓફીસ) તેમજ અતુલભાઈ પરમાર (સ્વીડન) તેમજ નિલેષભાઈ પરમાર (રાજુ)ના પિતાશ્રીનું તા.૨૭ના રોજ અક્ષર નિવાસી થયા છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૭૩ ૮૭૧૨૯, મો.૯૯૨૪૫ ૩૦૨૧૫

રમણીકભાઇ કાંજીયા

રાજકોટઃ (વાણંદ) રમણીકભાઇ જેરામભાઇ કાંજીયાનું તા.ર ૬ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. ધીરૂભાઇ રમણીકભાઇ કાંજીયા ૯૭૧ર૩ પ૮૯૮૦ તથા કલ્પેશભાઇ ધીરૂભાઇ કાંજીયા મો. નં. ૮ર૦૦૮ ૦૮૯ર૪

અનિલભાઈ ગોવિંદીયા

રાજકોટઃ અનિલભાઈ ગોરધનદાસ ગોવિંદીયા (ઉ.વ.૬૮) (ગોંડલ) તે સ્વ.રમાબેન તથા સ્વ.ગોરધનદાસ પોપટભાઈ ગોવિંદીયાના પુત્ર, જયશ્રીબેનના પતિ, મયંક અને વિવેકના પિતા, ત્રિલોક અને હેતવી ચૈતન્યકુમાર ધ્રાંગધરીયાના મોટા પપ્પા, ધવન તથા દિવાના દાદા, સતિષભાઈ અને ઈન્દુબેન, ચંદ્રીકાબેન, સ્વ.ભાનુબેન, પ્રફુલ્લાબેન, અંજુબેન અને સ્વ.સુનિતાબેનના ભાઈ, ગોવિંદભાઈ માધવજીભાઈ બકરાણીયાના જમાઈ તા.૨૬ને સોમવારના રોજ દુઃ ખદ અવસાન પામ્યા છે. બેસણું તા.૨૯ ગુરૂવાર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપના સંદેશાઓ વોટસએપ તથા એમ.એમ.એસ. દ્વારા મોકલવા વિનંતી કરી છે. સતિષભાઈ મો.૯૪૨૮૦ ૧૧૫૯૦, મયંક મો.૯૮૨૫૩ ૭૫૫૮૮, વિવેક મો.૯૮૨૫૭ ૩૪૮૪૫, ત્રિલોક મો.૯૮૨૫૮ ૩૦૨૦૬ (૩૦.૩)

સુમનબેન પરમાર

રાજકોટ : પાલીતાણા નિવાસી હાલ રાજકોટ સ્વ. હરીભાઇ માવજીભાઇ પરમારના પત્ની સુમનબેન તે કનુભાઇ, સ્વ. નીતીનભાઇ, મહેન્દ્રભાઇ તથા કાંતાબેન, પન્નાબેન, ભાવનાબેનના માતુશ્રીનું તા. ૨૬ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૩૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. કનુભાઇ (મો. ૯૪૨૭૨ ૦૦૩૮૯), મહેન્દ્રભાઇ (મો. ૯૮૭૯૯ ૭૫૦૪૫).

અશ્વિનભાઇ ઠાકર

રાજકોટ : મુળ કાંજ, હાલ રાજકોટ નિવાસી અશ્વિનભાઇ મુળવંતરાય ઠાકર (ઉ.૬૧) (નિવૃત્ત રેલવે કર્મચારી) તે ગં.સ્વ. જયશ્રીબેન અશ્વિનભાઇ ઠાકરના પતિ તેમજ નિરવના પિતા તેમજ પિયુષભાઇ, અશોકભાઇ તથા ભરતભાઇના ભાઇ તેમજ દિવ્યા મૌલિકકુમાર ત્રિવેદીના પિતા તથા મૌલિકકુમાર ભરતભાઇ ત્રિવેદીના સસરાનું તા. ૨૫ને રવિવારે અવસાન થયું છે.

ચંદ્રિકાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ઘેલા રામજી બ્રાહ્મ ચંદ્રિકાબેન દલપતભાઈ જોષી (ઉ.વ.૭૨) તે નીલેશભાઈ તથા હિતેશભાઈના માતુશ્રી તા.૨૬ને સોમવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૮૯૮૦ ૬૦૨૪૨, હિતેશભાઈ મો.૯૨૭૭૮ ૦૫૪૫૦

રશ્મિબેન પરમાર

રાજકોટઃ લુહાર ગં.સ્વ.રશ્મિબેન રમેશચંદ્ર પરમાર (ઉ.વ.૬૬)નું તે રેખાબેન રાજેશકુમાર દાવડા મીનાબેન વિમલકુમાર મકવાણા, વર્ષાબેન રજનીશકુમાર સિધ્ધપુરા દિપ્તીબેન પ્રિતેશકુમાર કવાના માતુશ્રીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવાર બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૦ ૨૧૬૩૬, મો.૮૦૯૭૩ ૮૪૬૪૯, મો.૭૯૯૦૯ ૩૧૪૧૨

ભીખુભાઇ રાઠોડ

રાજકોટઃ ભીખુભાઇ પોપટભાઇ રાઠોડ તે અનિલભાઇ અને ચેતનભાઇના પિતાજીનું તા. ર૩ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની સ્થિતિના કારણે ટેલીફોનિક બેસણું કાલે ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંપર્ક નં. ૯૯ર૪ર ૯૭૬૪૩ અને ૯૭ર૩૩ રર૯૧૦ રાજકોટ

કાંતીભાઇ વાળા

રાજકોટઃ કાંતીભાઇ મકનજીભાઇ વાળા (ઉ.વ. ૬૮) તે મનિષભાઇ વાળા તથા દિપેશભાઇ વાળાના પિતાશ્રી તેમજ જેન્તીભાઇ વાળા, ધીરૂભાઇ વાળા, હસમુખભાઇ વાળા, ભુપતભાઇ વાળાના ભાઇશ્રીનું તા. ર૭ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનિષભાઇ મો.નં. ૯૯ર૪૦ ૧૧૧૯૮ તથા દિપેશભાઇ મો. ૯૯૭૪૬ ૭૧૧૪૭ છે.

કમળાબેન આડઠકકર

રાજકોટઃ ગં. સ્વ. કમળાબેન ત્રંબકલાલ આડઠકકર (ઉ.વ. ૮ર), તે સ્વ. ત્રંબકલાલ વેલજીભાઇ આડઠકકરના ધર્મપત્નિ, તે સુભદ્રાબેન તથા ભાવનાબેનના માતુશ્રી, તે જયંતિલાલ નાનજીભાઇ વસાણીના બહેનનું તા. ર૬ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ર૯ના ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. (મો.નં. ૯૪ર૭ર ર૦ર૪૪) (મો.નં. ૯૮ર૪૮ ૯ર૬૭૧)

જયંતિલાલ સોની

રાજકોટઃ સોની જયંતિલાલ માણેકચંદ પારેખ (ઉ.વર્ષ ૭૧) ટંકારાવાળા સ્વ. સોની માણેકચંદ છગનલાલ પારેખના સૌથી નાના પુત્રને સ્વ. મોહનલાલ સ્વ. ધીરજલાલ સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. શાંીતભાઇ, સ્વ. દલસુખભાઇના નાનાભાઇ, તે અમીત, જુલીબેન, ભાવિકાબેન, પિતાશ્રી તથા મિહિર અમીતભાઇ પારેખના દાદાશ્રીને રાજકોટ સ્વ. ચતુરદાસ વાલજીભાઇ આડેસરા (કરાંચીવાળા)ના જમાઇ તા. ર૬ ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અમીત મો. નં. ૯૬૮૭૧ ૯૪૪૯૯

ભરતભાઇ ફીચડીયા

રાજકોટઃ ગો. વા. ભરતભાઇ છગનભાઇ ફિચડીયા તે ગો. વા. છગનલાલ હિરાલાલ ફિચડીયાના સુપુત્ર તથા વિજયભાઇ, જીતેન્દ્રભાઇ, નિતેષભાઇ, કુસુમબેન તથા જયોતિબેનના ભાઇ તા. ર૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૯ ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે.

રાજુભાઇ શેઠ

રાજકોટઃ રાજુભાઇ (મનોજભાઇ) છબીલદાસ શેઠ (ઉ.વ. પ૭) તે રાજુલબેનના પતિ, મીતના પિતા, ધરાના સસરા, નિકેશભાઇના તથા સ્વ. ડાયાલાલ વસાના જમાઇ તા. ર૭ના અરિહંત શરણ પામેલ છે. તા. ર૯ના ગુરૂવારના ટેલીફોનીક બેસણું તા. ૪ થી ૬ રાખેલ છે. રાજુલબેન આર. શેઠ ૬૩પપ૭ ૦૬૬૧૭, મીત આર. શેઠ ૮૦૦૦ર પ૦૪૪૭, ધરા એમ. શેઠ ૭૮૭૪૪ ૯૦૪૭૯

રમાબેન ચગ

રાજકોટઃ રમાબેન (જસવંતીબેન) (ઉ.વ.૮પ) જે સ્વ. જમનાદાસ મોહનલાલ ચગના ધર્મપત્નિ તેમજ કિશોરભાઇ, હસમુખભાઇ ત્થા અનીલભાઇના માતુશ્રી તેમજ સ્વ. તુલસીભાઇ ભુરાભાઇ બુધ્ધદેવના દીકરી નલહટી (વેસ્ટ બેંગલા) મુકામે તા. ર૭ના અવસાન થયેલ છે.

હરિપ્રસાદભાઇ રાવલ

ગોંડલ : (હાલ અમદાવાદ) ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મસાલીયા રાવલ પરિવારના હરિપ્રસાદભાઇ લાભશંકર રાવલ (ઉ.વ.૭ર) નિવૃત દેના બેંક, રાજકોટ તે ભારતીબેન રાવલના પતિ, તે હિરેન રાવલ,  ભાવિકા દેવેન્દ્રકુમાર પંડયા (સુરત), આરતી વિમલકુમાર પંડયા (રાજકોટ) કાજલ આશિષકુમાર જોષી (રાજકોટ)ના પિતાશ્રી તથા સ્વ. અનંતરાય એલ. રાવલ, રમેશચંદ્ર એલ. રાવલ, યશવંતરાય એલ. રાવલ, ગીરીશચંદ્ર એલ. રાવલના તેમજ ગં. સ્વ. વિમળાબેન દિનકરરાય રાવલ (રાજકોટ), પુષ્પાબેન સુરેન્દ્રકુમાર પંડયા (જુનાગઢ), અરૂણાબેન માર્કેડરાય પંડયા (જામનગર) ના ભાઇ અને શાસ્ત્રી નર્મદાશંકર શિવશંકર ઠાકર (મુંબઇ)ના જમાઇનું તા. ર૭ ને મંગળવારના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭પ૭૩૦ ૩૧૬૩૧, મો. ૯૭ર૬૧ ૪પ૯ર૬, મો. ૯૪ર૬ર રપર૦પ, મો. ૯૪ર૭ર ૮૩૪૩૩, મો. ૯૦૯૯૮ ૦૦રરપ, મો. ૯૪ર૭ર ૭૧૪૧૪

રાજેશભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ મુળ સાજીયાવદર હાલ રાજકોટ સ્વ.નવનીતરાય પ્રાગજીભાઇ ત્રિવેદીના પુત્ર રાજેશભાઈ નવનીતરાય ત્રિવેદી (ઉ.વ.૫૦) તે તરૂબેન રાજેશભાઈ ત્રિવેદીના પતી, કીરીટભાઇ નવનીતરાય ત્રિવેદી, તથા ઉમેશભાઇ ગુણવંરાય ત્રિવેદી, સાજીયાવદર, વાસંતીબેન મુકેશકુમાર ત્રિવેદી, રાજકોટ, નીરાલીબેન ચેતનકુમાર ભટ્ટ, અમદાવાદ, ઉષાબેન જયેશકુમાર ત્રિવેદી મોટાઉજળાના ભાઇ તે રમણીકલાલ જાદવજીભાઇ જાની તથા ઉષાબેન રમણીકલાલ જાનીના જમાઇ, રાજેશભાઈ તથા નીલેશભાઇ ના બનેવી નુ તા.૨૭ના રોજ અવશાન થયેલ છે. તેમનું તથા સ્વસુર પક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગરૂવાર ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. કીરીટભાઇ નવનીતરાય ત્રિવેદી મો.૯૭૨૬૫ ૭૦૯૮૩, તરૂબેન રાજેશભાઈ ત્રિવેદી મો.૯૯૭૯૭ ૧૯૧૩૭, વાસંતીબેન મુકેશકુમાર ત્રિવેદી મો.૮૮૬૬૦ ૩૩૯૯૬, નીરાલીબેન ચેતનકુમાર ભટ્ટ મો.૬૩૫૪૧ ૧૭૯૭૩, ઉષાબેન જયેશકુમાર ત્રિવેદી મો. ૯૬૮૭૪ ૮૮૯૧૬, સ્વસુર પક્ષ રાજેશભાઇ રમણીકલાલ જાની મો.૯૮૨૪૨ ૯૧૧૭૭, નીલેશભાઇ રમણીકલાલ જાની મો.૯૪૦૯૬ ૪૨૦૪૪

મીનાબેન ચોટાઇ

રાજકોટઃ મીનાબેન ગીરીશભાઇ ચોટાઇ (ઉ.૭ર) તે ગીરીશભાઇ ગીરધરલાલ ચોટાઇના ધર્મપત્ની તેમજ નયનભાઇ, સંજયભાઇ, અને સંદિપભાઇના માતુશ્રી ત્થા તે નંદકિશોરભાઇ શામજીભાઇ કારીયા અને અશોભાઇ કારીયાના મોટા બહેન તા.ર૬ ના શ્રીજીચરણ પામેલ છે સદ્દગતનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી ટેલીફોનીક તા.ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નયનભાઇ ચોટાઇ ૯૯ર૪૦ ૧૩૮૬૭, સંજયભાઇ ચોટાઇ-૯૮ર૪ર ૧૯૧૩ર, નંદકીશોરભાઇ કારીયા-૯૪ર૭ર ર૧૯૯૯, અશોકભાઇ કારીયા-૯૮ર૪ર ૩૦ર૧૮

ધીરજબેન ત્રિવેદી

રાજકોટઃ  શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ, મુળ કોલીથડ હાલ રાજકોટ નિવાસી અ.સૌ. ધીરજબેન કિરણભાઇ ત્રિવેદી (ઉ.૬૬) તે કિરણભાઇ રૂગનાથભાઇ ત્રિવેદીના ધર્મપત્ની, તે મનીષકુમાર, કિરણભાઇ ત્રિવેદી) (ઇએસ.આઇસી) અમદાવાદ, રશ્મિબેન પિયુષભાઇ મહેતા, રાજકોટ તથા સ્વ. ભારતીબેનના માતુશ્રી તે સ્નેહ મનીષકુમાર ત્રિવેદીના દાદીમાનું તા.ર૬ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ના ગુરૂવારે સવારે ૧૦ થી પ રાખેલ છે. કિરણભાઇ-૯૪૦૮૧ ૮૭૮ર૧, મનીષકુમાર -૯૪ર૭૯ ૧રપ૦ર

ભરતકુમાર પંડયા

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.ચુનીલાલ છગનલાલ પંડયાના પુત્ર ભરતકુમર પંડયા તે નવીનભાઇ, રમેશભાઇ ત્થા વિરેન્દ્રભાઇના ભાઇ ત્થા અંકુર અને જયના પિતાશ્રી ત્થા ગં.સ્વ. ભાવનાબેનના પતિનું તા.ર૬ ના અવસાન થયેલ છે. સદ્દગતનુ ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.ર૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નવીનભાઇ -૯૮રપર ૧૬ર૬૦, રમેશભાઇ -૯૭ર૬૬ ૦૦પ૧૦, વિરેન્દ્ર મો.૯૮૯૮૭ ૦૮૬૦૮, અંકુર -૯૯૭૮૬ ૮૦૦૦૮, જય મો.૮૮૬૬૬ ર૩૯ર૯, ગં.સ્વ.ભાવનાબેન-૯૪ર૮૪ ૬૬૮પ૬

કલ્પનાબેન પાઉં

રાજકોટઃ નિવાસી ચન્દ્રકાન્ત લક્ષ્મણભાઈ પાઉંના નાનાભાઈ કુમારભાઈ લક્ષ્મણભાઈ પાઉંના ધર્મપત્નિ કલ્પનાબેન તે સુરેશભાઈ પાઉંના ભાભી તથા ચીરાગભાઈ પાઉં તથા જીજ્ઞેશભાઈ પાઉંના માતુશ્રી તથા મનોજકુમાર મથુરદાસ બુધ્ધદેવ વિજયકુમાર મથુરાદાસ બુધ્ધદેવના બહેન તા.૨૭ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તથા સાદડી તા.૨૯ને ગુરૂવારના રોજ ટેલીફોનીક સાંજે ૪ થી ૬ રાખેલ છે. કુમારભાઈ મો.૯૮૨૪૪ ૫૯૫૭૦, સુરેશભાઈ મો.૯૩૨૭૧ ૮૯૬૮૦, ચિરાગભાઈ મો.૯૮૨૪૪ ૫૯૫૭૨, જીજ્ઞેષભાઈ મો.૯૮૨૪૧ ૨૧૫૮૪, પીયર પક્ષ ગં.સ્વ.ગીતાબેન બુધ્ધદેવ મો.૯૩૨૮૨ ૬૨૭૨૮, રસીલાબેન બુધ્ધદેવ મો.૭૫૬૭૫ ૦૨૯૪૯, વિજયભાઈ બુધ્ધદેવ મો.૭૫૬૭૫ ૦૨૮૪૨

રંજનબેન લાખાણી

રાજકોટ : મૂળ વાંસજાળીયા નિવાસી હાલ રાજકોટ રંજનબેન લાખાણી તે ભગવાનજીભાઇ રાઘજીભાઇ લાખાણી (ગાંડુભાઇ)ના પત્ની તે કિશોરભાઇ (ધોરાજી ઇન્ડીયાના પેસ્ટીસાઇડ), દિલીપભાઇ (રાજકોટ)ના માતુશ્રીનું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નીતાબેન રાખસિયા

રાજકોટ : વરિયા વંશ પ્રજાપતિ મુ. રાણપુર હાલ રાજકોટ નીતાબેન નરોત્તમભાઇ રાખસિયા (ઉ.૫૬) તે નરોત્તમભાઇ ધનજીભાઇ રાખસિયાના ધર્મપત્ની તથા ચાંદનીબેન નિકુંજકુમાર નળિયાપરાના માતુશ્રીનું તા. ૨૬ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ રાખેલ છે. મો. ૭૫૭૩૯ ૮૨૫૭૬

રસીલાબેન વામજા

ગોંડલઃ રસીલાબેન ચીમનભાઇ વામજા (વ્યાસ) (ઉ.૬૩) તે ચીમનભાઇ લાલજીભાઇ વામજાના પત્ની તથા જયેશભાઇ વિપુલભાઇ, ઇલાબેન વ્યાસ, શીલાબેનના પૌત્રી તેમજ સોનલબેન ટિટિયાના માતુશ્રીનું તા.ર૬ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવાર સાંજે પ થી ૬ રાખેલ છે મો.૯૮રપર ૩૪૧પ૯, મો.૯૯૦૯૧ ૩૮પ૪૬

નવનીતલાલ ખેતીયા

ગોંડલઃ નવનીતલાલ રતિલાલ ખેતીયા (ઉ.૬૯) તે ગં.સ્વ.તારાબેન ખેતીયાના પુત્ર તથા હર્ષિદાબેન દિનેશકુમાર બારોટ, મીનાબેન પરેશકુમાર પંડયા તથા સોનાબેન દિનેશકુમાર પંડયાના ભાઇ તેમજ રાજુભાઇ, સંજયભાઇના પિતાશ્રીનુ તા. રપ ને રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪  થી ૬ રાખેલ છે. મો.૯૯૭૮૪ ૪૬૯૧૯, મો.૮૯૮૦૩ ૪૮૩ર૬

દિનેશભાઇ ધીનોજા

ધોરાજીઃ ગો.વા.સોની જેન્તીલાલ મોહનલાલ ધીનોજાના પુત્ર તથા નગીનદાસ મોહનલાલના ભત્રીજા દિનેશભાઇ જેન્તીલાલ ધીનોજા (ઉ.૬પ) તે જગદીશભાઇ ધીનોજાના મોટાભાઇ તથા ભીખાભાઇ, રાજુભાઇના ભાઇ પ્રશાંત અને નિખિલ તથા દીપીકા આશીષકુમાર રાજપરાના પિતાશ્રી તેમજ દિવ્યેશ તથા રવિના ભાઇજી ર૬/૪ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે રાખેલ છે.

મિલનભાઇ રાણપરા

મોરબીઃ મૂળ ગામ વાઘપર (પી.) હાલ મોરબી મિલનભાઇ હરીલાલ રાણપરા (ઉ.પ૮) તેકૌશલભાઇ રાણપરા અને વિશાલભાઇ રાણપરાના પિતા તા.ર૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જેન્તીભાઈ ધામેલીયા

રાજકોટઃ સ્વ.જેન્તીભાઈ ધનજીભાઈ ધામેલીયા (ઉ.વ.૭૯) (વાળંદ- મુળ અરડોઈ વાળા હાલ રાજકોટ) તે મંજુબેનના પતિ, તથા સીમાબેન, મીનાબેન, સંજયભાઈ, તૃપ્તીબેનના પિતા તથા કિશોરભાઈ, જગદીશભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના મોટાભાઈ તથા બકુલભાઈ, સ્વ.અશોકભાઈ, દિપકભાઈના સસરા તથા નાનુભાઈ જોટંગીયા, વજુભાઈ, નટુભાઈ, દિનેશભાઈના બનેવીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ સવારે ૧૦ થી ૬ રાખેલ છે. સંજયભાઈ મો.૭૮૭૮૨ ૯૦૯૦૯, મો.૯૭૨૪૯ ૯૬૬૩૪, મો.૯૫૭૪૯ ૮૦૮૫૦, મો.૯૯૭૪૭ ૪૧૩૭૪

અશ્વિનભાઇ પનારા

મોરબીઃ અશ્વિનભાઇ તુલસીભાઇ પનારા (ઉ.૬ર) તે ગોપાલભાઇ અને દિપકભાઇના પિતાશ્રી તેમજ હસમુખભાઇ (ન્યુ ઝ પેપર એજન્ટા, સ્વ. બીપીનભાઇ (રાજકોટ), નરેન્દ્રભાઇ, સ્વ. ભગવતીબેન આંબાલાલ ચંદ્રેસરા (મોરબી) અને ઉષાબેન ચંદુલાલ ભટ્ટી(રાજકોટ) ના ભાઇ તથા ગોંડલ નિવાસી બટુકભાઇ બચુભાઇ પરમારના બનેવી તા.રપ ના અવસાન પામેલ  છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો.૯૭૧૪૪ ૪૮૭૩૮, ૯પ૩૭ર પ૪૩૮૮) રાખેલ છે.

ઉપેન્દ્રસિંહ ઝાલા

મોરબીઃ મોટારામપરા (મહેન્દ્રપુર) તા.ટંકારા નીવાસી ઉપેન્દ્રભાઇ દિગ્વિજયસિંહ ઝાલા (ઉ.પ૦) તે દિગ્વિજયસિંહ અભેસિંહ ઝાલાના પુત્ર તેમજ ઇન્દ્રસિંહ, ગંભીરસિંહ અને મહેન્દ્રસિંહના ભત્રીજા તથા સ્વ.યુવરાજસિંહ, ભરતસિંહ, યશવંતસિંહ, જયપાલસિંહ અને રવિરાજસિંહના ભાઇ તા.રપના અવસાન પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો.૯૮રપ૩ ર૯૩૧૯, ૯૮૭૯૮ ૭૯પ૩ર, ૮૧૪૧૮ ૧૩પ૦૦, ૮ર૩૮૧ ૬૦પ૦૭, ૯૯૯૮પ ૯પ૦રર) રાખેલ છે.

મુકેશભાઇ અંબોડીયા

રાજકોટઃ મુકેશભાઇ મણીભાઇ અંબોડીયા તે ચેતનભાઇ, આશિષભાઇ અંબોડીયા અને વૈશાલીબેન જયેશભાઇ વાઘસણાના પિતાશ્રી તથા વિજયભાઇ અંબોડીયા અને કૈલાશબેન એમ. ગજજરના મોટાભાઇ અને સ્વ. તુલસીભાઇ અને સ્વ. મહેન્દ્રભાઇ અઘેડાના બનેવી (જામનગર વાળા)નું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.વિજયભાઇ મો.૯૯ર૭ર ૬૦ર૭૬, ચેતનભાઇ મો.૯૯૯૮પ ૪૩૮૩ર, આશિષભાઇ મો.૯૦૩૩૯ ૪૬૯૧૭, જયેશભાઇ મો.૯૮૯૮પ ૭૪૭૪૪

ચંદ્રિકાબેન લીંબડ

રાજકોટઃ મ.ક.સ.સુ.જ્ઞાતી ચંદ્રિકાબેન લીંબડ (ઉ.પ૩)નો સ્વર્ગવાસ ર૦ના રોજ થયેલ છે તે રાજેશભાઇ ભાયલાલભાઇ લીંબડના પત્ની અમીષા, ઉર્વી, હીતેનના માતાએ ગુણવંતભાઇ બી. લીંબડના નાનાભાઇના ધર્મપત્ની રમેશભાઇ બી. લીંબડના ભાભી તથા રાજકોટ નિવાસ જેન્તીભાઇ પીઠાભાઇ પીઠડીયાના દિકરીએદીપક જે . પીઠડીયા, રાજેશ જે.પીઠડીયા, નીલેષ જે. પીઠડીયાના મોટા બહેનનું ટેલીફોનીક બેસણું ર૯ નેગરૂવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. રાજેશભાઇ -૯૮રપ૩ ૩ર૧૧૦, ગુણવંતભાઇ -૯૯૦૪ર ૩૦૦ર૦, રમેશભાઇ -૯૮રપ૩ ૪૦૦ર૦, હિતેનભાઇ-૯૪૦૮૮ ૩૦૯૬૯, તથા પીયર પક્ષ જેન્તીભાઇ -૯૯ર૪૧ ૯પ૯૪૭, દપક-૯૯ર૪૪ ૦ર૧૧૮, રાજેશ-૯૮ર૪૩ ૦૦૭ર૬, નીલેષ-૯૬૬૪૭ ૧રર૦૩

લીલાવંતીબેન વેકરીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક સ્વ.લીલાવંતીબેન અનંતરાય વેકરીયા (ઉ.વ. ૭૬) તે અનંતરાય મોહનલાલ વેકરીયા ના ધર્મપત્ની તે  કાશ્મીરા ભરત આણંદપરા, તે ખ્યાતિ નિલેશ પારેખ, તે અલ્પેશ અનંતરાય વેકરીયાના માતુશ્રી  તથા હિરાલાલ, હરગોવિંદભાઈ, જયંતિભાઈ ગોરસીયાના બેન તથા દિવ્ય અને ભારગીના દાદીજી  તા.૨૫ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૯/ના ગુરૂવારે સાંજે ૫ થી ૭  રાખેલ છે. અનંતરાય મો. ૯૪૦૮૫ ૨૭૬૬૧,          અલ્પેશ   મો. ૯૮૨૫૩૨૨૮૪૯, કાશ્મીરા          મો.૯૦૩૩૦ ૭૯૫૧૯, ખ્યાતિ મો.૯૮૧૯૦ ૬૭૩૭૮ 

પ્રજ્ઞાબેન જોશી

રાજકોટઃ નિવાસી વિજયભાઈ એ.જોશી (એલઆઈસી)ના ધર્મપત્નિ પ્રજ્ઞાબેન તે અમિતભાઈ તથા શિતલબેન શૈલેષભાઈ પંડયાનાં માતુશ્રી તે સણોસરા નિવાસી બાલાશંકર કરૂણાશંકર પુરોહિતના પુત્રી તા.૨૮ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. અમિત વિજયભાઈ જોશી મો.૯૧૦૬૦ ૫૮૨૧૨

સોમીબેન અધારા

મોરબીઃ અરણીટીંબા (વાંકાનેર) નીવાસી સોમીબેન કાંતિલાલ અઘારા (ઉ.૬ર) તે જીતેન્દ્રભાઇ (જે.કે. અઘારા (ઉ.૬ર) તે જીતેન્દ્રભાઇ (જે.કે.અઘારા પોલીસ કોન્સ્ટેબલ મોરબી), દિલીપભાઇ, પંકજભાઇ અને સંદિપભાઇના માતુશ્રીનું તા.ર૭ ના અવસાન થયેલછે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૦૯૯૧ ૬૧૭૭૭, મો.૭૬૦૦૯ ૬૭૮૦૭, મો.૮ર૦૦૭ ર૩રપ૧, મો.૮પ૧૧૦ ૭૦પ૧૯

રસીકભાઇ પનારા

મોરબીઃ મુળ બહાદુરગઢ હાલ મોરબી રસીકભાઇ લક્ષ્મણભાઇ પનારા (ઉ.પ૦) તે શાંતીભાઇ અને ગોપાલભાઇના ભાઇ તેમજ સંજય અને વૈભવના પિતાશ્રીનું તા.ર૬ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું રાખેલ છે.મો.૯૭ર૩૧ ૭૩૩૩૧, મો.૯૮ર૪૩ ૦ર૦૦૦,

કુંદનબેન વિંછી

રાજકોટઃ સ્વ.અમૃતલાલ લક્ષ્મીદાસ વિંછી (મેંદરડાવાળા)ના પત્નિ કુંદનબેન અમૃતલાલ વિંછી (ઉ.વ.૭૦) તા.૨૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ભઈલાભાઈ (ઉમેશભાઈ) તથા વિજયભાઈના માતુશ્રી તથા કાંતીલાલ લક્ષ્મીદાસ વિંછીના ભાભી તથા મનીષભાઈ, કિરીટભાઈ તથા લાલાભાઈના ભાભુ તે બગસરાવાળા ભીખાલાલ ગગજીભાઈ પડિયાા દિકરી તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભઈલાભાઈ મો.૮૭૮૦૦ ૨૮૭૫૭, વિજયભાઈ મો.૯૯૧૩૧ ૩૦૨૩૨, મનીષભાઈ મો.૯૪૨૬૧ ૩૬૦૩૫

ચંદ્રીકાબેન કોટક

મોરબીઃ રાજકોટ નિવાસી  ચંદ્રિકાબેન (ઉ.૭પ) તે ચુનીભાઇ લીલાધરભાઇ કોટક (નિવૃત અધી.ઇજનેર ઇરીગેશન વિભાગ)ના પત્ની તેમજ ચંદ્રેશભાઇ (અધીક કલેકટર), બીમલભાઇ અને ડો. અલ્પાબેન આનંદકુમાર ખખ્ખર (ચૈનેઇ) ના માતુશ્રીનુ઼ તા.ર૭ ના અવસાન થયેલ  છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ના ગુરૂવારે સવારે ૧૦ થી ૬ રાખેલ છે. મો.૯૪૦૮૭ રપ૯૭૭, ચંદ્રેશ મો.૭૩૮૩૦ ૧૬૬૯૯, દિપક મો.૯૪૦૯૪ ૫૮૩૮૦, એડ. નીંકુજ કોટક મો.૯૮૯૮ર પપપ૧૪, ડો. આનંદ ખખ્ખર ૯૭૮૯૯ ૭૦૦૦૦

મનિષભાઈ વ્યાસ

રાજકોટઃ ભાડલા નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મનીષભાઈ બાબુલાલ વ્યાસ (ઉ.વ.૪૫) તે બાબુલાલ વેણીરામભાઈ વ્યાસના મોટા પુત્ર, રશ્મિબેન હિતેશકુમાર રાજયગુરૂ અને આશીષભાઈ વ્યાસના ભાઈ, જયંતીલાલ પ્રેમશંકર રાવલ (ઘુંટુ)ના જમાઈનું તા.૨૭ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. આશિષભાઈ વ્યાસ મો.૯૯૦૪૦ ૫૦૨૫૨, નયનભાઈ વ્યાસ મો.૯૮૨૪૯ ૯૨૮૧૫, શકિતભાઈ રાવલ મો.૯૯૦૯૫ ૪૮૨૮૨

જેન્તીગીરી અપારનાથી

રાજકોટઃ નિવાસી જેન્તીગીરી પ્રભાતગીરી અપારનાથી (ઉ.વ.૪૫) તે મયુરગીરીના પિતાશ્રી અને રમેશભાઈ, રતીગીરી, નલીનગીરી અને મનસુખગીરીના નાનાભાઈ તેમજ વિપુલગીરી, હસમુખગીરી, કમલેશગીરીના કાકાનું ચૈત્ર સુદ- પુનમ (હનુમાન જયંતી) તા.૨૭ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મયુરગીરી મો.૯૧૦૬૦ ૬૮૧૧૬, વિપુલગીરી મો.૯૩૧૬૦ ૬૨૨૮૯, હસમુખગીરી મો.૯૮૯૮૭ ૩૧૬૮૯, કમલેશભાઈ મો.૭૪૦૫૭ ૨૮૧૫૭