અવસાન નોંધ
લલીતાબેન બાકરોલીયા
રાજકોટ : લલીતાબેન દામજીભાઇ બામરોલીયા(ઉ.વ.આ.૧૦૦)તે સ્વ.વલ્લભભાઇ, સ્વ.લક્ષ્મણભાઇ(લક્ષ્મણબાપા)ના નાનાભાઇ દામજીભાઇના ધર્મપત્ની, વિજયભાઇ જયન્તીભાઇ બામરોલીયાના ભાભુશ્રીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
લલીતાબેન બાકરોલીયા
રાજકોટ : લલીતાબેન દામજીભાઇ બામરોલીયા(ઉ.વ.આ.૧૦૦)તે સ્વ.વલ્લભભાઇ, સ્વ.લક્ષ્મણભાઇ(લક્ષ્મણબાપા)ના નાનાભાઇ દામજીભાઇના ધર્મપત્ની, વિજયભાઇ જયન્તીભાઇ બામરોલીયાના ભાભુશ્રીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.(૩૯.૫)
નિર્મળાબેન કકકડ
કેશોદ : કેશોદવાળા હાલ રાજકોટ નિર્મળાબેન (નિમુબેન) કકકડ (ઉ.૭૯) તે સ્વ. હરિદાસ લક્ષ્મીદાસ કકકડના ધર્મપત્ની અને હિતેશભાઇ, રાજુભાઇ, મધુબેન, રેખાબેન, શિલ્પાબેન, જલ્પાબેનના માતુશ્રી તથા રતિલાલ દ્વારકાદાસ સૂચક વેરાવળ વાળાની દિકરી, અને મગનલાલ દ્વારકાદાસ સૂચકની ભત્રીજીનું તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા અને મોસાળ પક્ષની સાદડી ર૮ને શનિવારે બપોરે ૪.૩૦ થી ૬.૩૦ નૂતનનગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પમ્પની બાજુમાં રાજકોટ રાખેલ છે. (પ-૧૭)
અન્નપૂર્ણાબેન પંડયા
જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રવિન્દ્ર જન્મશંકરભાઇ પંડયા, લીનાબેન પ્રકાશકુમાર પંડયા તથા સ્વ. ગીતાબેન અરવિંદભાઇ પંડયાના માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ પ્રેમશંકર પંડયા, દેવેન્દ્ર પ્રેમશંકર પંડયા અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના સંજય પ્રેમશંકર પંડયાના કાકી અન્નપુર્ણાબેન જન્મશંકરભાઇ પંડયા (ઉ.વ.પ૭) નું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું નિવાસ સ્થાને તા. ૩૦ સોમવારે સાંજે ૪ થી ૬ મનમંદિર એપાર્ટમેન્ટ પ્રફુલ ચોક, શેરી નં. ૬ સરદારપરા જુનાગઢ રાખેલ છે.
લલીતાબેન બાકરોલીયા
રાજકોટ: લલીતાબેન દામજીભાઇ બામરોલીયા(ઉ.વ.આ.૧૦૦)તે સ્વ.વલ્લભભાઇ, સ્વ.લક્ષ્મણભાઇ(લક્ષ્મણબાપા)ના નાનાભાઇ દામજીભાઇના ધર્મપત્ની, વિજયભાઇ જયન્તીભાઇ બામરોલીયાના ભાભુશ્રીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ ને શનિવારે સાંજે ૪ઃ૩૦ થી ૬ઃ૦૦ કલાકે શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન કકકડ
કેશોદ: કેશોદવાળા હાલ રાજકોટ નિર્મળાબેન (નિમુબેન) કકકડ (ઉ.૭૯) તે સ્વ. હરિદાસ લક્ષ્મીદાસ કકકડના ધર્મપત્ની અને હિતેશભાઇ, રાજુભાઇ, મધુબેન, રેખાબેન, શિલ્પાબેન, જલ્પાબેનના માતુશ્રી તથા રતિલાલ દ્વારકાદાસ સૂચક વેરાવળ વાળાની દિકરી, અને મગનલાલ દ્વારકાદાસ સૂચકની ભત્રીજીનું તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા અને મોસાળ પક્ષની સાદડી ર૮ને શનિવારે બપોરે ૪.૩૦ થી ૬.૩૦ નૂતનનગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પમ્પની બાજુમાં રાજકોટ રાખેલ છે.
અન્નપૂર્ણાબેન પંડયા
જુનાગઢ:ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રવિન્દ્ર જન્મશંકરભાઇ પંડયા, લીનાબેન પ્રકાશકુમાર પંડયા તથા સ્વ. ગીતાબેન અરવિંદભાઇ પંડયાના માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ પ્રેમશંકર પંડયા, દેવેન્દ્ર પ્રેમશંકર પંડયા અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના સંજય પ્રેમશંકર પંડયાના કાકી અન્નપુર્ણાબેન જન્મશંકરભાઇ પંડયા (ઉ.વ.પ૭) નું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું નિવાસ સ્થાને તા. ૩૦ સોમવારે સાંજે ૪ થી ૬ મનમંદિર ઍપાર્ટમેન્ટ પ્રફુલ ચોક, શેરી નં. ૬ સરદારપરા જુનાગઢ રાખેલ છે.
નિર્મળાબેન કકકડ
કેશોદ : કેશોદવાળા હાલ રાજકોટ નિર્મળાબેન (નિમુબેન) કકકડ (ઉ.૭૯) તે સ્વ. હરિદાસ લક્ષ્મીદાસ કકકડના ધર્મપત્ની અને હિતેશભાઇ, રાજુભાઇ, મધુબેન, રેખાબેન, શિલ્પાબેન, જલ્પાબેનના માતુશ્રી તથા રતિલાલ દ્વારકાદાસ સૂચક વેરાવળ વાળાની દિકરી, અને મગનલાલ દ્વારકાદાસ સૂચકની ભત્રીજીનું તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા અને મોસાળ પક્ષની સાદડી ર૮ને શનિવારે બપોરે ૪.૩૦ થી ૬.૩૦ નૂતનનગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પમ્પની બાજુમાં રાજકોટ રાખેલ છે.
અન્નપૂર્ણાબેન પંડયા
જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રવિન્દ્ર જન્મશંકરભાઇ પંડયા, લીનાબેન પ્રકાશકુમાર પંડયા તથા સ્વ. ગીતાબેન અરવિંદભાઇ પંડયાના માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ પ્રેમશંકર પંડયા, દેવેન્દ્ર પ્રેમશંકર પંડયા અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના સંજય પ્રેમશંકર પંડયાના કાકી અન્નપુર્ણાબેન જન્મશંકરભાઇ પંડયા (ઉ.વ.પ૭) નું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું નિવાસ સ્થાને તા. ૩૦ સોમવારે સાંજે ૪ થી ૬ મનમંદિર એપાર્ટમેન્ટ પ્રફુલ ચોક, શેરી નં. ૬ સરદારપરા જુનાગઢ રાખેલ છે.