Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022
વિનુભાઈ ગીરધરલાલ સોઢાનું દુઃખદ અવસાનઃકાલે જૂનાગઢ ખાતે બેસણું-સાદડી

રાજકોટઃજૂનાગઢ નિવાસી વિનુભાઈ ગીરધરલાલ સોઢા (ઉ.વ.૭૦) તે સ્‍વ. ગીરધરલાલ ભગવાનજી સોઢાના પુત્ર તે હરેશભાઈ, સ્‍વ.ગોપાલભાઈ, દીપકભાઈ તથા પન્નાબેન જેન્‍તીલાલ તન્ના (સુરત) ના મોટાભાઈ તે રીનાબેન હિતેશભાઈ કોટેચા (રાજકોટ), મિત્તલબેન ઘનશ્‍યામભાઈ મજીઠીયા (સાવર કુંડલા), મેઘનાબેન ગોપાલભાઈ સેલાણી (ગોંડલ), નિશાબેન કૌશિકભાઈ તન્ના (વેરાવળ) અને જયભાઈના પિતાનું આજરોજ તા.૨૯ ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું / સાસરા પક્ષ અને મોસાળ પક્ષની સાદડી આવતીકાલે તા.૩૦ ને શુક્રવારે રામજી મંદિર, રામાપીર મંદિર સામે, મધુરમ બસ સ્‍ટોપ પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવ્‍યું છે.

અવસાન નોંધ

હીનાબેન

રાજકોટઃ જમસેદપુરવાળા પ્રાણજીવનભાઈ ગોરધનદાસ બારભાયાની દીકરી હીનાબેન (ઉ.વ.૫૧) તે હર્ષદભાઈ, મનોજભાઈના બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ભીમનાથ મહાદેવ, ગાયત્રીનગર શેરી નં.૨/૯ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે. મનોજભાઈ મો.૮૮૬૬૨ ૨૪૬૫૨

હિનાબેન આડેસરા

રાજકોટઃ ખડગપુર નિવાસી હાલ રાજકોટ સ્‍વ.યશવંતભાઈ ધરમશીભાઈ આડેસરાના પુત્ર યોગેશભાઈના ધર્મપત્‍નિ હિનાબેન (ઉ.વ.૫૧) તે જય અને અંકિતાના માતુશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું  તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ભીમનગર મહાદેવ, ગાયત્રીનગર શેરી નં.૨/૯ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. યોગેશભાઈ મો.૯૪૨૬૬ ૫૯૨૬૩

સુરેશચંદ્ર ગોહેલ

વાંકાનેરઃ નગરપાલિકાના પુર્વ પ્રમુખ દેવીલાબેન ગોહેલના પતિશ્રી સુરેશચંદ્ર જીલુભાઇ ગોહેલ (ઉ.વ.૭૩) તે સ્‍વ. જયંતીલાલ (બાબાભાઇ)ના નાનાભાઇ તથા ચિ.હિતેશ અને નયનાબેન દિપકકુમાર ચૌહાણના પિતાશ્રી તથા ચેતનભાઇ અને વિપુલભાઇના કાકાનું તા.૨૭ના રોજ અવસાન થયુ છે. સદગતનું ઉઠમણું: તા.૨૯-૯ને ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિની વાડી (દરજીની વાડી) ગઢની રાંગ વાંકાનેર ખાતે ભાઇઓ - બહેનોનું સાથે રાખેલ છે.

સગુણાબેન સોલંકી

રાજકોટઃ સગુણાબેન વિજયભાઇ સોલંકી (બારોટ) તે સ્‍વ.વિજયભાઇ જયંતિલાલ સોલંકીના પત્‍નિ તથા ધવલભાઇ, મેઘાબેનના માતૃશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે બેસણું: તા.૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ બેડીનાકા ટાવર અંદર, મહેશ બેકરી પાસે રાખેલ છે.

અશોકભાઇ કોટેચા

જામરાવલઃ  નીવાસી સ્‍વ.અશોકભાઈ નરોતમભાઈ કોટેચા જે લલીતભાઈ કોટેચા (વાસણવારા)ના નાના ભાઈ તથા હાર્દિકભાઈ તથા જયભાઈ ના કાકા ઉંમર વર્ષ ૬૩નુ દુઃખદ અવસાન  તા.૨૮ બુધવારના રોજ થયેલ જેની પ્રાર્થના સભા સાદળી  તા.૨૯ને ગુરૂવાર રોજ બપોરે ૩:૩૦ થી ૪ વાગ્‍યે  કોટેશ્વર મહાદેવ મંદીર દરબારગઢ જામરાવલ મુકામે રાખેલ છે.

લીલાવતીબેન શાહ

રાજકોટઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ) લીલાવતીબેન શાંતિલાલ શાહ(ઉ.૯૦) તે સ્‍વ શાંતિલાલ કેશવલાલ શાહના ધર્મપત્‍ની, તેઓ સ્‍વ. ભરતભાઇ નયનેશભાઇ, યોગેશભાઇ, સ્‍વ.જયેશભાઇ, કમલેશભાઇ તથા પલ્લવીબેનના માતુશ્રી, તેઓ ભારતીબેન, મીનાબેન નલીનીબેન, જયશ્રીબેન તથા સંગીતાબેનના સાસુ, પિયરપક્ષે સ્‍વ. મણીલાલ જુઠાલાલ મહેતા તથા જીવતીબેન મણીલાલ મહેતાના દિકરી તા.૨૭ મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

 

સગુણાબેન સોલંકી

રાજકોટઃ સગુણાબેન વિજયભાઇ સોલંકી (બારોટ) તે સ્‍વ.વિજયભાઇ જયંતિલાલ સોલંકીના પત્‍નિ તથા ધવલભાઇ, મેઘાબેનના માતૃશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે બેસણું: તા.૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ બેડીનાકા ટાવર અંદર, મહેશ બેકરી પાસે રાખેલ છે.

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેન્‍કના નિવૃત મેનેજર ગિરીશભાઇ ત્રિવેદીનું અવસાનઃ સાંજે બેસણું

સાવરકુંડલાઃ ઔદીચ્‍ય સહષા ચિભડિયા બ્રહ્મસમાજના વિરપૂર(ગઢિયા)ના વતની હાલ વડોદરા રાજકોટ ડિસ્‍ટ્રિક કો.બેંકના નિવૃત્ત મેનેજર ગિરીશભાઇ ભાનુશંકર ત્રિવેદી (ઉ.વ.૬૧) તે પ્રતિકભાઇ અને ગુંજનબેનના પિતાશ્રી અને હર્ષદભાઇ અને કિશોરભાઇના નાના ભાઇનું બુધવાર તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે.બેસણું વડોદરા મુકામેઃ તા.૨૯ને ગુરુવારે સાંજના ૫ થી ૭, શ્રીજી રેસિડન્‍સી, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા. અને જેતપૂર મુકામે બેસણું તા.૩-૧૦-૨૨ને સોમવાર, સવારના ૯- થી સાંજના ૬, ‘રૂદ્રાક્ષ' વેકરીયા નગર, અમરનગર રોડ, જેતપૂર ખાતે રાખેલ છે.

સુરેશચંદ્ર ગોહેલ

વાંકાનેરઃ નગરપાલિકાના પુર્વ પ્રમુખ દેવીલાબેન ગોહેલના પતિશ્રી સુરેશચંદ્ર જીલુભાઇ ગોહેલ (ઉ.વ.૭૩) તે સ્વ. જયંતીલાલ (બાબાભાઇ)ના નાનાભાઇ તથા ચિ.હિતેશ અને નયનાબેન દિપકકુમાર ચૌહાણના પિતાશ્રી તથા ચેતનભાઇ અને વિપુલભાઇના કાકાનું તા.૨૭ના રોજ અવસાન થયુ છે.સદગતનું ઉઠમણું: તા.૨૯-૯ને ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિની વાડી (દરજીની વાડી) ગઢની રાંગ વાંકાનેર ખાતે ભાઇઓ - બહેનોનું સાથે રાખેલ છે.

જશુમતીબેન પંડયાનું અવસાન : કાલે સાંજે દેવપરામાં બેસણુ

સ્‍વ. હસમુખભાઈ.હરિશંકર. પંડયાના પત્‍ની. જસુમતીબેન (ઉ. વ.૭૭) મીનાબેન કોઠારી, મીતુબેન પંડયા, જહાનવી જોશી, ભારતી નિમાવત તેમજ પીનલ જોષીના માતળશ્રીનું તા.૨૫.૯.૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૨૯.ને ગુરૂવાર સાંજે. ૪ થી ૬ ‘‘મહાદેવ''બ્‍લોક.સી ૯૮/૧ નીલકંઠ પાર્ક,  મેઈન રોડ દેવપરા, ૮૦.ફૂટ રોડ.ભગવતી કેટરસની બાજુમાં  રાજકોટ.રાખેલ છે. 

હીનાબેન

રાજકોટઃ જમસેદપુરવાળા પ્રાણજીવનભાઈ ગોરધનદાસ બારભાયાની દીકરી હીનાબેન (ઉ.વ.૫૧) તે હર્ષદભાઈ, મનોજભાઈના બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ભીમનાથ મહાદેવ, ગાયત્રીનગર શેરી નં.૨/૯ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે. મનોજભાઈ મો.૮૮૬૬૨ ૨૪૬૫૨

હિનાબેન આડેસરા

રાજકોટઃ ખડગપુર નિવાસી હાલ રાજકોટ સ્‍વ.યશવંતભાઈ ધરમશીભાઈ આડેસરાના પુત્ર યોગેશભાઈના ધર્મપત્‍નિ હિનાબેન (ઉ.વ.૫૧) તે જય અને અંકિતાના માતુશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું  તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ભીમનગર મહાદેવ, ગાયત્રીનગર શેરી નં.૨/૯ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. યોગેશભાઈ મો.૯૪૨૬૬ ૫૯૨૬૩

લીલાવતીબેન શાહ

રાજકોટઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ) લીલાવતીબેન શાંતિલાલ શાહ(ઉ.૯૦) તે સ્‍વ શાંતિલાલ કેશવલાલ શાહના ધર્મપત્‍ની, તેઓ સ્‍વ. ભરતભાઇ નયનેશભાઇ, યોગેશભાઇ, સ્‍વ.જયેશભાઇ, કમલેશભાઇ તથા પલ્લવીબેનના માતુશ્રી, તેઓ ભારતીબેન, મીનાબેન નલીનીબેન, જયશ્રીબેન તથા સંગીતાબેનના સાસુ, પિયરપક્ષે સ્‍વ. મણીલાલ જુઠાલાલ મહેતા તથા જીવતીબેન મણીલાલ મહેતાના દિકરી તા.૨૭ મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

અશોકભાઇ કોટેચા

જામરાવલઃ  નીવાસી સ્‍વ.અશોકભાઈ નરોતમભાઈ કોટેચા જે લલીતભાઈ કોટેચા (વાસણવારા)ના નાના ભાઈ તથા હાર્દિકભાઈ તથા જયભાઈ ના કાકા ઉંમર વર્ષ ૬૩નુ દુઃખદ અવસાન  તા.૨૮ બુધવારના રોજ થયેલ જેની પ્રાર્થના સભા સાદળી  તા.૨૯ને ગુરૂવાર રોજ બપોરે ૩:૩૦ થી ૪ વાગ્‍યે  કોટેશ્વર મહાદેવ મંદીર દરબારગઢ જામરાવલ મુકામે રાખેલ છે.

વિનુભાઈ ગીરધરલાલ સોઢાનું દુઃખદ અવસાનઃકાલે જૂનાગઢ ખાતે બેસણું-સાદડી

રાજકોટઃજૂનાગઢ નિવાસી વિનુભાઈ ગીરધરલાલ સોઢા (ઉ.વ.૭૦) તે સ્‍વ. ગીરધરલાલ ભગવાનજી સોઢાના પુત્ર તે હરેશભાઈ, સ્‍વ.ગોપાલભાઈ, દીપકભાઈ તથા પન્નાબેન જેન્‍તીલાલ તન્ના (સુરત) ના મોટાભાઈ તે રીનાબેન હિતેશભાઈ કોટેચા (રાજકોટ), મિત્તલબેન ઘનશ્‍યામભાઈ મજીઠીયા (સાવર કુંડલા), મેઘનાબેન ગોપાલભાઈ સેલાણી (ગોંડલ), નિશાબેન કૌશિકભાઈ તન્ના (વેરાવળ) અને જયભાઈના પિતાનું આજરોજ તા.૨૯ ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું / સાસરા પક્ષ અને મોસાળ પક્ષની સાદડી આવતીકાલે તા.૩૦ ને શુક્રવારે રામજી મંદિર, રામાપીર મંદિર સામે, મધુરમ બસ સ્‍ટોપ પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવ્‍યું છે.