Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૦૨-૧૦-ર૦રર રવિવાર
આસો સુદ ૭
મા સરસ્વતી આધ્યાવન, ગાંધી જયંતિ, સિદ્ધિ યોગ સૂર્યોથી ૨૫-૫૩ બુધ - માર્ગી
ભદ્રા ૧૮-૪૮ થી ૨૯-૪૪
આજના ગ્રહો
સૂર્ય- કન્યા
ચંદ્ર- ધન
મંગળ- વૃષભ
બુધ- કન્યા
ગુરૃ- મીન
શુક્ર- કન્યા
શનિ- મકર
રાહુ- મેષ
કેતુ- તુલા
હર્ષલ- મેષ
નેપ્ચ્યુન- કુંભ
પ્લુટો- મકર
સૂર્યોદય-૬-૩૮ સૂર્યાસ્ત ૬-૩૩,
જૈન નવકારશી- ૭-૨૭
ચંદ્ર રાશિ - ધન (મ.ટ.)
નક્ષત્ર - મૂળ
રાહુ કાળ ૧૭-૦૩ થી ૧૮-૩૩
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૨ થી ૧૫-૫૯ સુધી, ૮-૦૯ થી ચલ - લાભ - અમૃત ૧૨-૩૬ ૧૪-૦૫ થી શુભ ૧૫-૩૯ સુધી, ૧૮-૩૩ થી શુભ - અમૃત - ચલ - ૨૩-૦૫
શુભ હોરા
૭-૩૯ થી ૧૦-૩૭ સુધી ૧૧-૩૭ થી ૧૨-૩૬ સુધી ૧૪-૩૫ થી ૧૭-૩૩ સુધી ૧૮-૩૩ થી ૧૯-૩૩ સુધી
બ્રહ્માંડના સીતારા
મા સરસ્વતીની પૂજા કરવી, પોતાની કુળદેવીની પૂજા અર્ચના કરવી અને તેમના આર્શીવાદ લેવા જેમની કુંડલીમાં મંગળ યોગ કારક હોય લેવી વ્યકિતઓ ઉપર માની કૃપા વધુ હોય છે. મંગળએ ઉદારતા અને શકિત બતાવે છે. કોઈને મદદ કરતી વ્યકિતના ગ્રહોમાં મંગળ ખૂબ જ યોગ કારક હોય છે. મંગળને પ્રબળ બનાવવા રોજ માતાજીની પૂજા અર્ચના કરવી જરૃરીયાતવાળી વ્યકિતને ઘઉંનું દાન કરવું જો શકય હોય તો રોજ ગાયને રોટલીને ગોળ દેવા. અંધશ્રદ્ધામા દોરવાઈ જતી વ્યકિતના ગ્રહોમાં મંગળ અને સૂર્ય બને અનૂ કુળ નથી હોતા. જેથી આવી વ્યકિતઓ નબળા ગ્રહો અને સમયને કોઈને અંધ શ્રદ્ધામાં ડૂબીને બરબાદ થઈ જાય છે.