Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા.પ-૧-ર૦રર બુધવાર
પોષસુદ-૩
ભદ્રા રપ-ર૮ થી શરૂ
પંચક પ્રારંભ ૧૯-પપ
રાજયોગ ૮-૪૬થી ૧૪-૩૬
રવિયોગ ૮-૪૬ થી ૩૧-૧૧
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મકર
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૧૪
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ-મકર (ખ.જ.)
૧૯-પપ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯ થી લાભ-અમૃત-૧૦-૧૧ સુધી, ૧૧-૩૧ થી શુભ ૧ર-પર સુધી
૧પ-૩૪ થી ચલ-લાભ-૧૮-૧૬ સુધી, ૧૯-પપ થી શુભ-અમૃત-ચલ
ર૪-પર સુધી
શુભ હોરા
૭-ર૯ થી ૯-૧૭ સુધી,
૧૦-૧૧ થી ૧૧-૦૪ સુધી,
૧ર-પર થી ૧પ-૩૯ સુધી
૧૬-ર૮ થી ૧૭-રર સુધી
બ્રહ્માંડના સિતારા
ફળાદેશ બાબત મહત્વની વાત એ ધ્યાનમાં રાખવી કે જન્મ લગન્ અને જન્મનો ચંદ્ર કંઇ રાશિમાં છે તે ખાસ જોવાની જરૂર રહે છે. ગ્રહોની સ્થિતિ નબળી છે. એટલે શું તે પણ ખાસ સમજવાની જરૂર છે. કોઇ પણ જાતની વિધિ એટલે શું ઘણા લોકોની આંગળીઓમાં પથ્થરના નંગની વીટીંગ ધારણ કરેલ હોય છે, તો શું અંધશ્રધ્ધા કે પછી માનસીક વહેમ. ઘણી વખત તો બધા જ આંગળામાં વીંટીં ધારણ કરીને પછી કોઇને સલાહ દેતા હોય છે તો આ બાબત શું સમજવું વાંચકો જે બુધ્ધિજીવી છે તે આ બાબત સમજી શકે તેમ છે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા ગાયત્રી મંત્ર બોલવો.