Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૪-૧-ર૦ર૧ ગુરૂવાર
પોષ સુદ-૧, ચંદ્રદર્શન, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, સંક્રાંતિ પુષ્‍યકાળ ૮-૧પ થી સૂર્યાસ્‍ત
સૂર્ય-ધન
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-૨૦
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૪થી અભિજીત-૧૩-૧૮ સુધી,
૭-૩૦થી શુભ-૮-પર સુધી, ૧૧-૩પ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૯ સુધી, ૧૭-૦૧થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૯ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૮-ર૪ સુધી, ૧૦-૧૩થી ૧ર-પ૬ સુધી, ૧૩-પ૦થી ૧૪-૪પ સુધી, ૨૬-૩૩ થી ૧૯-ર૮ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે મકર સંક્રાંતિનો તહેવાર છે. આજના દિવસે દાન પુનનું મહત્‍વ ખૂબજ રહેલ છે અને ખાસ કરીને ગાયને ઘાસ નાખવું અને તલ ગોળના લાડુ કે વસ્‍તુનું દાન કરવું-હવે ઘણા લોકો આજે ગાયને ઘાસ ખવડાવે છે અને એટલુ બધુ ઘાસ નાખે છે કે જેને લઇને બગાડ થાય છે તો આજે કોઇ એક રકમ નક્કી કરવી દાન માટે અને તે રકમ પોતાની પાસે અલગ રાખવી અને દર મહિને ગાયને ઘાસ નાખવું જેથી ઘાસનો બગાડ ન થાય અને ગાયને અથવા પાંજરાપોળમાં પોતાની શકિત પ્રમાણે દાન કરવું. ટુંકમાં એક સાથેની રકમ દાનમાં દેવાને બદલે જરૂરીયાત પ્રમાણે અથવા એક મહીને દાન કરવું જેનું ફળ સારૂ મલશે અને કોઇ એકજ દિવસનો બગાડ ન થાય એકજ દિવસે દાન-પુન કરવાને બદલે દર મહિને દાન કરવું. જરૂરીયાતવાળી વ્‍યકિતને મદદ કરવી-પશુ-પક્ષીને ઘાસ કે ચણ નાખવું કોઇ વ્‍યકિતને પણ અનાજ-કપડાનું દાન પણ થઇ શકે.
શુક્રવારનું પંચાંગ
તા.૧પ-૧-ર૦ર૧ શુક્રવાર
પોષ સુદ-ર, કરિદીન, રાજયોગ, સૂર્યોદયથી ર૯-૧૭ સુધી, વ્‍યતિપાત ર૦-રર સુથી,
સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્‍ત-૬-૨૧
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૧૭-૦૭ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્‍ઠા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩પથી અભિજીત-૧૩-૧૮ સુધી
૭-૩૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૩પ સુધી, ૧ર-પ૬થી શુભ-૧૫-૧૮ સુધી, ૧૭-૦૧થી ચલ-૧૮-ર૩ સુધી ૨૧-૪૦ થી લાભ-ર૩-૧૮ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૧૦-૧૩ સુધી, ૧૧-૦૮ થી ૧ર-૦ર સુધી, ૧૩-પ૧ થી ૧૬-૩૪ સુધી, ૧૭-ર૮થી ૧૮-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા નિષ્‍ફળતા માટે ફકત ગ્રહો જ કામ આપે છે તેવું ન માનવું પણ ગ્રહોની સાથે સાથે વ્‍યકિતએ વહેવારૂ