Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૩-૯-ર૧ ગુરૂવાર
ભાદરવા વદ-ર
ત્રીજનું શ્રાધ્ધ
પંચક ૬-૪ર સુધી
ભદ્રા ૧૯-૩૮ થી
ભારતીય આસો મહિનો પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃડ્ઢિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૭,
સૂર્યાસ્ત-૬-૪ર
જૈન નવકારશી- ૭-રપ
ચંદ્ર રાશિ- મીન (દ. ચ.ઝ.થ.)
૬-૪ર થી મેષ (અ.લ.ઇ)
નક્ષત્ર- રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૭ થી શુભ ૮-૦૭ સુધી
૧૧-૦૯ ચલ-લાભ-અમૃત-
૧પ-૪૦ સુધી, ૧૭-૧૧ થી
શુભ-અમૃત-ચલ ર૧-૪૦ સુધી
શુભ હોરા
૬-૩૭ થી ૭-૩૭ સુધી, ૯-૩૮ થી ૧ર-૩૯ સુધી, ૧૩-૩૯ થી ૧૪-૪૦ સુધી, ૧૬-૪૦ થી ૧૯-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
શ્રાધ્ધ પક્ષ એટલે શ્રધ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરીને તેમના આત્માને શાંતિ થાય તેવું સારૂ કાર્ય કરવું જન્મ કુંડલીમાં જા દશમા સ્થાનમાં સૂર્ય હોય તો પિતા તરફથી વિશેષ લાભ મળે છે. આવી વ્યકિતઓ રાજકારણમાં પણ સારી સફળતા મેળવે છે. સૂર્ય ની સાથે જા ગુરૂ હોય તો એજયુકેશન લાઇનમાં પણ સારી નામના મેળવે છે. ચંદ્ર મંગળ અને ગુરૂની સ્થિતિ જા એક જ સ્થાનમાં હોય તો આવી વ્યકિતને રાજયોગ બને છે જેને લઇને આર્થિક સ્થિતિ ખુબ જ સારી રહે છે. પરિવારના સભ્યોનો સાથ સહકાર સારો રહે છે. આવી વ્યકિતઓ પોતાના મા-બાપને ખુબ જ માન સન્માન આપે છે જેને લઇને તેમને મા-બાપના આર્શીવાદ મળતા રહે છે. જેનાથી તેમની પ્રગતિ સારી રહે છે. તંદુરસ્તી પણ સારી રહે છે. જા કયાં સ્થાનના માલીક બને છે તે ખાસ જાવુ જાઇએ.