Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૭-૧૧-ર૦રર રવિવાર
માગસર-સુદ-૪
વિનાયક ચતુર્થી
રવિયોગ ૧ર-૩૮ સુધી
ભદ્રા ૧૬-ર૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૦૮
સૂર્યાસ્‍ત- ૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૬
ચંદ્ર રાશિ -ધન (ખ.ફ.ધ.ઢ.)
૧૮-૦૬ થી મકર (બ.જ.)
નક્ષત્ર-પૂર્વાષાઢ
રાહુ કાળ ૧૬-૩૯ થી ૧૮-૦૧
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૩ થી ૧ર-પ૬ સુધી ૮-૩૦ ચલ-લાભ-અમૃત
૧ર-૩૪ સુધી ૧૩-પ૬ થી શુભ
૧પ-૧૮ સુધી ૧૮-૦૧ થી
શુભ-અમૃત-ચલ-રર-પ૬ સુધી
શુભ હોરા
૮-૦૩ થી ૧૦-૪૬ સુધી ૧૧-૪૦ થી ૧ર-૩૪ સુધી ૧૪-ર૩ થી ૧૭-૦૬ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૬ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મકુંડલી માં જો મંગળ હોય તો યુવક - યુવતિના લગ્ન જલદી થઇ જાય છે. જલદી મતલબ કે રર થી રપ વર્ષમાં સગાઇ લગ્ન પણ થઇ જાય છે. ઘણી વખત એવા ગ્રહો હોય તો નિર્ણયો બાબત સર્તકતા રાખવી કારણ કે આવા ગ્રહો ધરાવતી વ્‍યકિતઓ હમેંશા ખોટા નિર્ણયો લઇને આર્થિક રીતે નુકશાન કરે છે. સગાઇ લગ્ન કે મિલકત લે-વેચવા પણ ખોટા નિર્ણયો થઇ શકે છે. જેથી ગ્રહો બાબત યોગ્‍ય માર્ગદર્શન લેવુ અંધ શ્રધ્‍ધામાં ન પડવું. ખુબ જ ભણેલી વ્‍યકિતઓ પણ ખુબ જ અંધ શ્રધ્‍ધામાં ડુબી જાય છે. શ્રધ્‍ધા અને અંધ શ્રધ્‍ધાનો ભેદ સમજવો જરૂરીયાત વાળી વ્‍યકિતઓને મદદ કરવી રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા.