Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૩૦-૯-ર૦ર૦,બુધવાર
અધિક આસો સુદ-૧૪
ભદ્રા-ર૪-ર૭થી , ચંચક રાજયોગ-ર૭-૧પ થી સૂર્યોદય, રવિયોગ-ર૭-૧પ સુધી,
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩૯
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
ર૦-૩૮થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૯થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૭ થી શુભ-૧ર-૩૭ સુધી, ૧પ-૩પ થી ચલ-લાભ-૧૮-૩૪ સુધી, ર૦-૦પ થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૭ સુધી
શુભ હોરા
૬-૩૯થી ૮-૩૮ સુધી
૯-૩૮થી ૧૦-૩૭ સુધી,
૧ર-૩૭થી ૧૭-૩૪ સુધી,
૧૯-૩૪ થી રર-૩૬ સુધી,
- : બ્રહ્માંડના સિતારા : -
લગ્ન જીવન એ જીવન માટે ખૂબજ મહત્‍વનું છે. એકજ સરખા ગ્રહો હોવા છતાં દરેક વ્‍યકિતનું વ્‍યકિત અલગ હોય છે તેનું કારણ શું ? શું જયોતિષ શાષા સાચુ છે કે શું ? જયોતિષ શાષા ઉપર કેટલો ભરોસો કરવો, મારા વર્ષોના અનુભવ ઉપરથી એવું સ્‍પષ્‍ટપણે કહી શકું કે જયોતિષ શાષા સો ટકા સાચુ છે પણ એવું બની શકે છે જયોતિષો પાસે પૂરતું જ્ઞાન પૂરતો અનુભવ ન હોય જેને લઇને જયોતિષ શાષા ઉપરથી ઘણાનો ભરોસો ઉઠી જાય છે. જયોતિષ ન જાણનારા લોકો વિધી વિધાનના નામે બીઝનેશ કરે છે અને લાખો રૂપિયા મેળવે છે પણ લોકોનો આ શાષા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે.