Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૩૦-૯-ર૦રર શુક્રવાર
આસો સુદ - ૫
ઉપાંગ લલીતા વ્રત
વિંછુડો
વજ મુશળ યોગ ૨૮-૧૯થી સૂર્યોદય

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - વૃヘકિ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - કન્‍યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૩૯ - સૂર્યાસ્‍ત ૬-૩૫
જૈન નવકારશી ૭-૨૭
ચંદ્ર રાશી - વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર : અનુરાધા
રાહુ કાળ : ૧૧-૦૭ થી ૧૨-૩૭
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૩ થી ૧૩-૦૧, ૬-૩૯ થી ચલ - લાભ - અમૃત ૧૧-૦૭ સુધી ૧૨-૩૭ થી શુભ ૧૪-૦૬ સુધી, ૧૭-૦૫ થી ચલ ૧૮-૩૪ સુધી, ૨૧-૩૬ થી લાભ ૨૩-૦૬ સુધી
શુભ હોરા
૬-૩૯ થી ૯-૩૮ સુધી,
૮-૩૮ થી ૯-૩૯ સુધી,
૧૦-૩૭ થી ૧૧-૩૭ સુધી
૧૩-૩૬ થી ૧૬-૩૫ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે પાંચમું નોરતું છે. કોઈ મહત્‍વના કાર્ય માટે ઉત્તમ દિવસ કહી શકાય. માતાજીની ઉપાસના જીવનમાં જરૂરથી સારી સફળતા આપે છે અને સ્‍વાસ્‍થ્‍યમાં તથા આર્થિક રીતે પણ આપના કોઈ અવરોધો હોય તો દૂર થાય છે. તંદુરસ્‍તી પણ સારી રહે છે. ઈશ્વરે દરેક વ્‍યકિતને કોઈને કોઈ વસ્‍તુમા માહિર બનવાની શકિતઓ આપેલ છે. તેનો સદ્દઉપયોગ કરવો જેમ કે બળવાન સૂર્ય સત્તા અપાવે છે. હવે સત્તા બળવાન થાય છે. તેનો જો સદ્દઉપયોગ ન થાય તો તે સત્તાને લઈને જીવનમાં તકલીફો પણ આવી શકે છે. જો માતાજીની શ્રદ્ધાપૂર્વક વ્‍યકિત કરશે તો મળેલી સત્તાનો ગેરઉપયોગ કરવાની કદાપી ઈચ્‍છા નહિં થાય. શકિત પ્રમાણે દાન - પુન કરવું.