Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રાના દેહવિલયથી અકિલા પરિવારમાં શોકના વાદળો : સાંત્‍વના આપતા આગેવાનો

અમે ન ભૂલીએ આપને : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસાથી શ્રીમતિ વીણાબેન (ઉ.૭૦) ગઇકાલે પ્રભુચરણ પામતા અકિલા પરિવાર, ગણાત્રા પરિવાર અને સગા-સબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. ગઇકાલે સ્‍વર્ગસ્‍થના પાર્થિવદેહના દર્શન માટે અને અંતિમયાત્રામાં શહેરના જુદા-જુદા ક્ષેત્રના ટોચના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સૌએ વીણાબેનના પ્રેરણારૂપ જીવનને યાદ કરી ગણાત્રા પરિવારને સાંત્‍વના આપી હતી.(તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(2:27 pm IST)