Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

રાજકોટના લોકપ્રિય નાયબ મામલતદાર અને હાલ ગારીયાધારના મામલતદાર રાણા લાવડીયા સહિત ૪ મામલતદારોની નિવૃત અરજીને મંજૂરી

ગુજરાતના ૪ મામલતદારોની નિવૃત અરજીને મંજૂર કરી છે, આ તમામ ગઇકાલે ૩૧-પ-ર૦ર૩ના રોજ નિવૃત થયા છેઃ આ ૪ મામલતદારોમાં રાજકોટના લોકપ્રિય નાયબ મામલતદાર અને હાલ ગારીયાધારના મામલતદાર રાણા લાવડીયા-કુતિયાણાના ડી. એન. લુવા-વડોદરાના પી. આર. ત્રીવેદી તથા સુરેન્‍દ્રનગરના એડી. ચીટનીશ ટુ કલેકટર એસ. વી. હીરાણીનો સમાવેશ.

(4:40 pm IST)