Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મુંજકા આશ્રમના મહંતશ્રીને અયોધ્યાનું નિમંત્રણ

 અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શીલાન્યાસ થવા જઇ રહ્યો છે. ત્યારે તા. પ ઓગષ્ટના સમારોહમાં ભાગ લેવા રાજકોટની ભાગોળે અવોલ મુંજકા આશ્રમના મહંત અને રામ મંદિર નિર્માણ માટે સતત ઝઝુમતા રહેલા શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીને ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યુ છે. આ નિમંત્રણ પત્ર રૂબરૂ આપવા માટે ધારાસભ્ય ગોવિંદ પટેલ, પાટીદાર સમાજ અગ્રણી અને ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી નાથાભાઇ કાલરીયા, જિલ્લા ભાજપ અગ્રણી દિનેશભાઇ અમૃતિયા ગયા. હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:57 pm IST)