Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જીબીઆ દ્વારા સેવાકાર્ય : માનસિક અસ્થિર અનાથ બાળકોને ભોજન - ગરમ વસ્ત્રો અપાયા

રાજકોટ : પીજીવીસીએલના વીજ ઇજનેર એસો. જીબીઆ દ્વારા ગઇકાલે કોર્પોરેટ ઓફિસને સાથે રાખી અનોખા સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. માનસિક અસ્થિર - અનાથ બાળકોને ભોજન - ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે એમ.ડી. શ્રી વરણકુમાર બરનવાલ, ચીફ ઇજનેર શ્રી માવાણી, શ્રી ભટ્ટ, બી.એમ.શાહ, શ્રી મલકાન, સાવલીયા, વી.પી.લીગલ, શ્રી હૂલાની, જી.એલ.અમૃતિયા વિગેરે હાજર રહ્યા હતા.

(2:51 pm IST)