Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુરૂકુળની સુરત શાખાના ર૮ સંતોનું મતદાન

રાજકોટ : સુરત શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ વેડ રોડના સંતોએ કતારગામ ૧૬૬ નંબરમાં આવેલ નાની વેડ ગામ ખાતેના ગુરૂકુલ પરિસરમાં ર૮ સંતોએ મતદાન કર્યુ હતું. પ્રથમ વખત મતદાન કરનારા ૯ સંતોએ પણ પોતાના પવિત્ર મતનું દાન કરેલ તેમશ્રી પ્રભુ સ્‍વામી જણાવે છે.

(4:08 pm IST)