Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અભયભાઇના સ્વાસ્થ્ય માટે હવન - પ્રાર્થના

રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ તેમજ અંશ ભારદ્વાજ કોરોના સંક્રમણમાંથી બહાર આવે અને ખુબ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવા ભાવ સાથે માધાપર ખાતેના ઇશ્વરીયા મંદિરે તેમજ પરશુરામ મંદિરે પ્રાર્થના - હવન કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ જિલ્લા પ્રમુખ પંકજભાઇ તેમજ યુવા પાંખના પ્રમુખ સમીરભાઇ ખીરા દ્વારા દુર્ગા યજ્ઞ કરવામાં આવેલ.

(2:58 pm IST)