Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના પોઝીટીવ કેસમાં માત્ર દર્દીના ઘરને જ સીલ કરોઃ લોકોની માંગ

રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના આસપાસ ઘર સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા ખરા વિસ્તારમાં આ બાબતે કચવાટ ફેલાય રહયો છે. માત્ર કોરોના પોઝીટીવ દર્દીનું ઘર જ સીલ કરવા લોકોમાં માંગ ઉઠી રહી છે.

(4:04 pm IST)