Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાધાકૃષ્‍ણ જ્‍વેલર્સનો પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ તા. રઃ પવિત્ર ધાતુ ચાંદીના વાસણોનો અદ્દભૂત ખજાનો અને ૯૧૬ ગોલ્‍ડ ૯૯૯ શુધ્‍ધ ચાંદીના વાસણો શ્રીફળ, છત્તર તેમજ મંદિરની પુજાની અનેક સામગ્રી સાથેનો રાધાકૃષ્‍ણ જ્‍વેલર્સનો ચાર વર્ષ  પૂર્ણ કરીને  આજે પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. સહકાર આપનાર તમામ ગ્રાહકો સહિત સર્વેનો શો-રૂમના મનસુખલાલ કંસારાએ આભાર માન્‍યો છે.

(4:43 pm IST)