Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજકોટ જિલ્લાના પ્રભારી પદે કેતનભાઈ સંઘવીની નિમણુક

પં.દીનદયાળ ઉપાઘ્‍યાય વિચાર સંઘ

રાજકોટ, તા.૩: પ. દીનદયાળ ઉપાધ્‍યાય વિચારસંઘ રાજકોટ જિલ્લાના પ્રભારી પદ પર કેતનભાઈ સંઘવી (મો.૭૭૭૮૯ ૫૨૪૪૮)ની નિમણુક થતાં જૈન સમાજનું ગૌરવ વધારેલ.

આ તકે પં.દીનદયાળ ઉપાધ્‍યાય વિચાર સંઘના પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ જોશી, પ્રદેશ સંયોજક પ્રશાંતભાઇ શાહ દ્વારા શુભકામના પાઠવેલ.

(3:45 pm IST)