Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કાલે શ્રી શ્યામલાલજીની હવેલીમાં યમુનાષ્ટકના પાઠ- કીર્તન- આરતી

રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં રવિવારે એકાદશી નિમિત્તે સાંજે ૬ થી ૭:૩૦ સુધી શ્રી યુમનાષ્ટકના પાઠ તેમજ કીર્તનનું આયોજન થયું છે. આવતીકાલે સવારે ૮:૨૦ થી ૯:૨૦ સુધી, પલના સવારે ૧૦ કલાકે રાજભોગ સવારે ૧૨ કલાકે, ઉત્થાપન સાંજે ૫:૨૦, સંધ્યા આરતી સાંજે ૬ કલાકે, શયન સાંજે ૭ કલાકે રાખેલ છે. સ્થળ- શ્રી શ્યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઈન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(3:21 pm IST)