Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ઓલ ઇન્‍ડિયા બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા જાન્‍યુઆરીમાં ૫૧ બટુકોને જનોઇનો પ્રસંગ

રાજકોટ તા. ૩ : ઓઇ ઇન્‍ડિયા બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા તા. ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૩ ના ગુરૂવારે ૫૧ બટુકોને જનોઇનું સરકારની ગાઇડ લાઇન મુજબ આયોજન કરાયુ છે.  આ માટેના ફોર્મ મેળવવા જે. ડી. ઉપાધ્‍યાય મો.૯૮૨૪૯ ૧૩૧૮૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજન કમીટીના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)