Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બહુમાળીમાં ક્રિમીલેયર-નોનક્રિમીલેયર દાખલા કઢાવવા ભારે ધસારો થતા...લોકો કલાકો હેરાન થતા હોય હવે મામલતદારો પણ દાખલ કાઢી આપશે

રાજકોટ જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવેલ કે બહુમાળી ભવન સમાજ કલ્‍યાણ કચેરીએ ક્રિમીલેયર-નોનક્રિમીલેયર દાખલા માટે લોકોનો ધસારો થતા....અરજદારોને લાંબો સમય ઉભા રહેવું પડતું હોય આજથી મામલતદારો દ્વારા પણ આ પ્રકારના દાખલા કાઢી અપાશે કલેકટરે જણાવેલ કે આ માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે અને તે પ્રકારે સૂચના પણ અપાઇ છે...

(4:02 pm IST)