Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દફતર વિતરણ

શ્રી રાયપર જેતુદાદાની જીવણીમા તથા કાનભા જોગીની મેલડીમાની કૃપાથી ગત રવિવારે વિદ્યાર્થીઓને દફતર વિતરણનો કાર્યક્રમ કાળુભાઇ વાઘેલા દ્વારા યોજવામાં આવ્યો હતો. આ માટે ગોપાલ નમકીન, અનમોલ પાઇપ તેમજ બિલ્ડર મનસુખભાઇ અને ગણેશભાઇનો સહયોગ મળ્યો હતો. સમારોહમાં કલેકટરશ્રી અરૃણ મહેશબાબુ, મ્યુ. કમિશ્નરશ્રી અમિત અરોરા, પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, મેયર પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. તેમ કાળુભાઇ કેશુભાઇ વાઘેલાની યાદીમાં જણાવાયુ છે.

(4:19 pm IST)