Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નર્સિંગ શિક્ષણ સંઘે ગુજરાત પ્રદેશના સચિવપદે ડો. પ્રિયેશ ભનવરા (જૈન)

રાજકોટ : કામદાર કોલેજ ઓફ નર્સિગ, રાજકોટના ડો. પ્રિયેશ ભનવરા (જૈન) નર્સિગ શિક્ષણ સંઘ ગુજરાત પ્રદેશના સચિવપદે નિમણુંક કરવામાં આવી છે.

નર્સિગ શિક્ષણ સંઘ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ફારૂખ ખાન, તથા રાષ્ટ્રીય મહામંત્રી પ્રો. મનીષકુમાર અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બીનુ જોયના, પ્રોફેસર હિમાંશુ ત્રિવેદી સંયુકત સુચનથી ડો. પ્રિયેશ ભનવરા (જૈન) ને નવનિયુકત કરવામાં આવ્યા છે, તેમની આ નિયુકત માટે તમામ નર્સિગ શિક્ષણ સંઘ અને કામદાર કોલેજના ટ્રસ્ટી શ્રી પરેશભાઇ કામદારે અભિનંદન પાઠવ્યા છે.

(2:52 pm IST)