Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

વારિષ્ઠ પત્રકાર અને ગાંધીવાદી નારાયણ ભાઈ દેસાઈ ના પુત્ર નચિકેતા દેસાઈ નું નિધન : આજે સાંજે અંતિમ સંસ્કાર

વરિષ્ઠ પત્રકાર નચિકેતા દેસાઈનું આજે સવારે નિધન થયું છે. શ્રી દેસાઈ 'ગાંધી કથા' માટે જાણીતા સ્વ. ગાંધીવાદી નારાયણ દેસાઈના પુત્ર છે. આજે સાંજે અંતિમ સંસ્કાર થશે

શ્રી નચિકેતા દેસાઈ બિઝનેસ ઇન્ડિયા, સાયબર મીડિયા ઇન્ડિયા લિમિટેડ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ, વેબ દુનિયા હિન્દી, દૈનિક ભાસ્કર, ઇન્ડિયા ઇન્ફો ડોટ કોમ, ધ ઇન્ડિપેન્ડન્ટ સહિતના અખબારોમાં વરિષ્ઠ પદ શોભાવી ચૂક્યા છે.

(4:41 pm IST)