Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજને સુકામેવાના શણગાર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૪ : શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને આજના દિવસે સુકામેવાના શણગાર કરવામાં આવ્યા છે. કોઠારી પુ. રાધારમણસ્વામીજીની આગેવાનીમાં સંતો દ્વારા વિશેષ પુજન અર્ચન કરાયું હતું.

(12:02 pm IST)