Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

હરીદ્વારમાં ગંગા મૈયાના દ્વારે કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયાની ભાગવત કથા

રાજકોટઃ સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પ્રવકતા જીજ્ઞાબેન ગોંડલીયા યોજીત ગંગામૈયાની પાવન ભુમી હરિદ્વારમાં સ્‍લીપર કોચ બસ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટથી બહુચરાજી, ઉમીયામાતા ઉંજા, સિૅધપુર, અંબાજી ગબર, રામદેવરા, પોકરણગઢ પુષ્‍કર, ગોકુળ, મથુરા, વૃન્‍દાવન, જતીપુર, બરસાના, રમણરેતી, હરીદ્વાર, રૂષીકેશ, જયપુર, નાથદ્વારા, ઉદયપુર, સામળાજી, અવલોકીક તીર્થધામ પવિત્ર ભાદરવા માસમાં ગંગાજીના કિનારે હરીદ્વારમાં વાજતે ગાજતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન સુપ્રિસધ્‍ધ કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયા ભાગવત કથાનું રસપાન કરાવશે. યાત્રા દિવસ તા.૨૮ ઓગષ્‍ટથી શરૂ થશે. આ અંગે વધુે માહિતી માટે ૭૮૬૧૦ ૭૧૧૧૯

(3:54 pm IST)