Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

આગામી ૧લી નવેમ્બરથી ચૂંટણી પંચનો મતદાર યાદી સૂધારણા કાર્યક્રમઃ રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રને તૈયારીઓ માટે સૂચના

ભારતના ચૂંટણી પંચ દ્વારા કોરોના સમાપ્ત થવા સંર્દભે રાજકોટ સહિત ગુજરાતભર માટે ૧લી નવેમ્બરથી મતદાર યાદી સૂધારણા કાર્યક્રમની જાહેરાત કરાઇ છે.: લોકો ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સૂધીમાં મામલતદારો સમક્ષ નામ ઉમેરવા-કમી-સૂધારણા-સ્થળાંતર સહિતના ફોર્મ ભરી શકશેઃ ર૦ ડીસેમ્બર સૂધીમાં આવેલ અરજીનો નિકાલઃ પ જાન્યુ-ર૦રરમાં આખરી પ્રસિધ્ધિ   

(2:42 pm IST)