Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પંકજભાઇ મહેતાને ત્‍યાં પૂ.પારસમુનિ મ.સા.ના પગલા

રાજકોટ : મહામંત્ર પ્રભાવક પૂજય ગુરૂદેવ જગદીશમુનિ મહારાજના સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ.પારસમુનિ મહારાજના શ્રાવક-શ્રાવિકા સાથે જૈન અગ્રણી જીવદયા પ્રેમી કેતનભાઇ સંઘવી, દર્શનભાઇ સંઘવી, ખુશ્‍બુબેન સંઘવી, મીનાબેન શાહ, પંકજભાઇ મહેતા, નીતાબેન મહેતા, હાર્દિકભાઇ મહેતા, મીતાબેન દોશી, ભૂપેન્‍દ્રભાઇ મહેતા, કલ્‍પનાબેન મહેતા, મુકેશભાઇ મહેતા અને દિપ્તીબેન મહેતાએ દર્શનનો લાભ લીધો હતો. ગુરૂદેવે માંગલિક ફરમાવેલ.

(4:11 pm IST)