Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નરેન્દ્રસિંહ જાડેજાએ વેકસીનનો બીજો ડોઝ લીધો

રાજકોટઃ 'અકિલા' પરિવારના સભ્ય અને સિનિયર પત્રકાર તથા રાજકોટ લોધીકા સંઘના ચરેમેન નરેન્દ્રસિંહ જાડેજાએ આજે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. કોરોનાની મહામારીમાં હાલ વેકસીન જ એક ઉપાય હોય લોકોને પણ રસી મુકાવવા અપીલ કરી હતી. વેકસીનથી ડરવાની જરૂર નથી. કોઇપણ જાતના ભય વગર લોકોએ રસી મુકાવવી જોઈએ તેમ નરેન્દ્રસિંહે જણાવ્યું હતું.

(4:05 pm IST)