Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સુપ્રસિધ્ધ કર્મકાંડ આચાર્ય શાસ્ત્રીજી કૌશીકભાઇ ત્રિવેદીએ રસી મુકાવી

રાજકોટઃ રાજકોટ-સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં જાણીતા કર્મકાંડ આચાર્ય જયોતીષાચાર્ય શાસ્ત્રીજી કૌશીકભાઇ અનંતરાય ત્રિવેદીએ કોવીડ-૧૯ની રસી લીધી છે. લોકોને પણ કોઇ જાતના ડર રાખ્યા વગર રસીકરણ કરવા અનુરોધ કર્યો છે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા લોકોને અપીલ કરી છે.

(4:15 pm IST)