Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સાસણમાં ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિરનો પ્રારંભ

સ્વામી અંતર સંતોષ દ્વારા સંચાલન

રાજકોટઃ સાસણગીરમાં શકિતધારા રિસોર્ટ અને ઓશો ધ્યાનકેન્દ્ર ખાતે સ્વામિ અંતર સંતોષના સંચાલનમાં ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિર (તા.૫થી ૮)નો પ્રારંભ થયો છે. આયોજક વિજયસિંહ ડોડીયા (સ્વામિજીવન અલમસ્ત), સંચાલક સ્વામિ અંતર સંતોષ (ભુજ,કચ્છ) છે. શિબિરનું ઉદ્દઘાટન સ્વામિ સત્યપ્રકાશ દ્વારા કરવામાં આવેલ શિબિર સ્થળઃ ઓશો શકિતધારા રિસોર્ટ અને ઓશો ધ્યાન કેન્દ્ર આંબલાગામ, મધુવંત ડેમના ઓવરફલો પાસે, તા.મેદરડાનું જુનાગઢ વિશેષ માહિતી માટે વિજયસિંહ ડોડીયા (સ્વામિજીવન અલમસ્ત) ૮૨૦૦૬ ૯૭૭૫૭, ૯૭૨૫૬ ૫૨૯૪૭

(3:52 pm IST)