Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સીએ ઇન્સ્ટીટયુટ દ્વારા જીએસટી કોન્ફરન્સ

 રાજકોટ સી. એ. બ્રાન્ચ દ્વારા  બે દિવસીય જીએસટી કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં એડવોકેટ જે. કે. મિતલ દિલ્હી, એડવોકેટ વિનીત ભાટીયા દિલ્હી, એડવોકેટ ભરત રાઇચન્દાની મુંબઇ, સી.એ. રજતમોહન દિલ્હી, સી.એ. અર્પિત હલ્દીયા જોધપુર, એડવોકેટ અવિનાશ પોદાર સુરતએ જીએસટીને લગતી કાયદાકીય માહીતી પુરી પાડી હતી. આ બે દિવસીય કોન્ફરન્સમાં સી.એ. મેમ્બર્સે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા સી.એ. હાર્દીક વ્યાસ ચેરમેન તથા કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(2:56 pm IST)