Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ડો. આંબેડકરજીને વંદના

 આજે બાબા સાહેબ ડો. આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિતે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ હોસ્‍પિટલ ચોકમાં બાબા આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરી હતી.

(4:17 pm IST)