Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કેતન સંઘવીના વર્ષીતપના પારણા 

શહેરના જૈન યુવા અગ્રણી કેતન સંઘવીએ ગોંડલ સંપ્રદાયના પૂ. સદ્‌્‌ગુરૂદેવ પારસમુનિ મ.સા. એવમ સદાનંદી પૂ. સુમતિબાઇ મ. આદીની પાવન પ્રેરણાથી વર્ષીતપ નિર્વિધ્‍ને પૂર્ણ કરતા પારણા અનુમોદના અવસર ઉજવાયો હતો. આ પ્રસંગે સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. કાલાવડથી ઉગ્ર વિહાર કરી પધારેલ અને નિશ્રા પ્રદાન કરેલ. જેની અગ્રણીઓ ચંદ્રકાંતભાઇ શેઠ, જયભાઇ ખારા, મિલનભાઇ મહેતા, મેહુલભાઇ રવાણી, શૈલેષભાઇ માઉ સહિતના આગેવાનોને સંઘવી પરિવારના રમેશભાઇ સંઘવી, પૂજાબેન સંઘવી સહિતના પરિવારજનોએ આવકાર્યા હતા

(3:36 pm IST)