Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

૯ થી ૧૬ ડીસેમ્‍બર સુધી

મોરબી નજીક ઓશો કેશર ફાર્મ ખાતે ૮ દિવસીય ‘નો માઇન્‍ડ થેરાપી' શિબિર

રાજકોટ, તા., ૬: નવા સજનપર (મોરબી) ખાતે આવેલા ઓશો કેશર ફાર્મ ખાતે ઓશોના અનુયાયીઓ માટે ‘નો માઇન્‍ડ થેરાપી' શિબિરનું આયોજન ૯ થી ૧૬ ડીસેમ્‍બર સુધી મા પ્રેમ અંજી દ્વારા કરવામાં આવ્‍યું છે. વ્‍યકિતદિઠ ડોરમેટ્રી ચાર્જ પપ૦૦, ૪ વ્‍યકિતનો રૂમ શેરીંગ ચાર્જ ૬પ૦૦, ૩ વ્‍યકિતનો રૂમ શેરીંગ ચાર્જ ૭પ૦૦ અને ર વ્‍યકિત રૂમ શેરીંગ ચાર્જ ૮પ૦૦ (લંચ સાથે) રહેશે. એડવાન્‍સમાં રજીસ્‍ટ્રેશન માટે સ્‍વામી હસમુખભાઇ મો. ૯૩૭૪૪ ૧પ૬૭૪, સ્‍વામી રમેશભાઇ મો. નં. ૯૮૭૯૦ ૧૦૭૬૯)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)