Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજકોટ:રઘુનંદન સોસાયટી આજીડેમ ચોકડી પાસે રહેતા રાજુભાઈ પ્રસાદની સગીર પુત્રીનું અપહરણ

સગીરાનો પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ

રાજકોટ : રાજકોટની રઘુનંદન સોસાયટી આજીડેમ ચોકડી પાસે રહેતા રાજુભાઈ પ્રસાદની ૧૭ વર્ષની પુત્રીનું તા. ૨૮-૦૧-૨૩ના રોજ અજાણ્યા શખ્સોએ આજી ડેમ ચોકડી પાસેના માંડા ડુંગર પાસે આવેલી રઘુનંદન સોસાયટીના બ્લોક નં-૧૦૧ ખાતેથી અપહરણ કર્યું છે. આ સગીરાનો પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા આજી ડેમ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવેલ છે

 

(9:48 pm IST)