Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કલરવ હોસ્‍પિટલમાં ૧૩ દિવસના નવજાત શિશુને જીવનદાન : સારવાર કારગત

 રાજકોટ : જીજ્ઞાબેન પ્રકાશભાઇના નવજાત બાળકને અહીંની કલરવ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. જયાં ૧૩ દિવસની ડો. પ્રિતેશ પંડયા બાળરોગ નિષ્‍ણાંતની સઘન સારવાર કારગત નિવડતા બાળકને જીવનદાન મળ્‍યુ હતુ. જે બદલ બાળકના વાલી જીજ્ઞાબેન અને પ્રકાશભાઇએ ખુશી વ્‍યકત કરી કલરવ હોસ્‍પિટલની ટીમને બિરદાવી હતી.

(3:19 pm IST)