Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજે બપોર પછી બજારો બંધની અફવા ફેલાતા લોકોનાં ટોળા ઉમટયા

રાજકોટ :.. શહેરમાં પરાબજાર, દાણાપીઠ સહિતનાં વિસ્તારોમાં બપોરે ૩ વાગ્યા પછી બંધ થઇ જશે તેવી અફવાએ જોર પકડતાં સવારથી જ બજારોમાં લોકોની ભારે ભીડ જામવા લાગતાં પરિસ્થિતિ બેકાબુ બની હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:19 pm IST)