Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજકોટ નાગરિક બેન્કના કર્મચારી અને સંઘના મારુતિનગરના બૌદ્ધિક પ્રમુખ નયનભાઈ ટાંકનું નિધન : સવારે અંતિમયાત્રા

અંતિમ યાત્રા સવારે ૮ કલાકે તેમના નિવાસ સ્થાન " વિનાયક " - બ્લોક નંબર- ૬૩ , રંગ ઉપવન સોસાયટી , હનુમાન મઢી પાસે , રૈયા રૌડ, રાજકોટ ખાતેથી નીકળશે .

રાજકોટ: રાજકોટ નાગરિક બેંકના કર્મચારી તથા આર.એસ.એસના મારુતીનગરના બૌદ્ધિક પ્રમુખ નયનભાઈ હસમુખભાઈ ટાંક નું તા.6નાં  અવસાન થયુ છે.  સદ્દગતની અંતિમ યાત્રા તા.7ના રોજ શનિવારે  સવારે ૮ કલાકે તેમના નિવાસ સ્થાન " વિનાયક " - બ્લોક નંબર- ૬૩ , રંગ ઉપવન સોસાયટી , હનુમાન મઢી પાસે , રૈયા રૌડ, રાજકોટ ખાતેથી નીકળશે .

   
(9:03 pm IST)