Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કેજરીવાલ ૧૧મીઍ સૌરાષ્ટ્રના પ્રવાસે : રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં સભા : કેટલાક નેતાઓ પણ આપમાં જાડાય તેવી શકયતા

રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી ૧૧મી મેના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્નાનું જાણવા મળે છે. તેઓ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સાંજે ૫ વાગ્યે સભા ગજાવશે : કેજરીવાલની હાજરીમાં સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ આપમાં જાડાઈ રહ્નાનું પણ જાણવા મળે છે

(2:55 pm IST)