Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ

રાજકોટ : વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગ રૂપે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સમગ્ર રાજયમાં ગ્રાહકોમાં જાગૃતિ વધે તેમજ છેવાડાના ગામડાના માણસ સુધી ગ્રાહકોના હકક વિષે જાગૃતિ ફેલાય તે અર્થે દસ લાખ ગ્રાહક જાગૃતિ પેમ્‍ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેની તસ્‍વીર.

(4:23 pm IST)