Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત

રાજેન્દ્રભાઇ દ્વિવેદીનું જૈનાચાર્ય પૂ.પારસમુનિ મ.સા. દ્વારા સન્માન

રાજકોટ,તા. ૭: ગોંડલ સંપ્રદાયના મહામંત્રી પ્રભાવક પુ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. સુમંગલ સાનિધ્યમાં તા. ૧ના રોજ રાજકોટના જયોતિષી અને અનેક સંસ્થાઓ જોડે સંકળાયેલ તેમજ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત રાજેન્દ્રભાઇ ખેલશંકરભાઇ દ્વિવેદીનું સન્માનશ્રી નીકાવા સ્થા. જૈન સંઘ શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ અને ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ શેઠ અને કાલાવડ સ્થા. જૈન સંઘના પ્રમુખ પ્રફુલભાઇ સી.મહેતાના હસ્તે કરવામાં આવેલ.

 

(2:28 pm IST)