Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટ શ્રી ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્‍યામ મહારાજને વરીયાળીનો શૃંગાર

જામજોધપુર- જુનાગઢઃ શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ભુપેન્‍દ્ર રોડ રાજકોટમાં બિરાજતા શ્રી ઘનશ્‍યામ મહારાજને ગઇકાલે એકાદશીના પવિત્ર દિવસે વરીયાળીના શણગાર કરવામાં આવ્‍યા હતા. કોઠારી પૂ.રાધારમણ સ્‍વામીની આગેવાનીમાં સંતો દ્વારા વિશેષ પૂજન - અર્ચન કરાયુ હતું.(તસ્‍વીર-અહેવાલઃ દર્શન મકવાણા (જામજોધપુર) વિનુ જોષી (જુનાગઢ)

(10:32 am IST)