Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પુસ્તક અવલોકન ધન્વી માહી

સંતવાણીના સહારે સરળ ભાષામાં સત્યતા સમજાવતુ પુસ્તક 'લાગી શબદની લે'ર

શીર્ષક : ''લાગી શબદમાં લે'ર''

લેખક : રાજેશ સિંધવ 'પ્રેમ પંથી'

પુષ્ઠ : ૧૬૦, મુલ્ય :  રૂ.૧૦૦

સંપર્ક સુત્ર : મો.૯૯૭૮૯ ૧૭૫૩૫

પ્રાપ્તિ સ્થાન : રાજેશભાઇ વી. સિંધવ, 'આનંદ વિહાર', જય શકિત સોસાયટી, રાજનગર પાછળ, નાના મવા રોડ, રાજકોટ

આ પુસ્તકમાં આધ્યાત્મિકધારાએ સંતવાણીના સહારે, બાવન ભજનોના સત્યો સાથે સમીક્ષા કરેલ છે. જેમાં ૯૨ જેટલા સંતોના પરિચયને ૨૪૫ સંદર્ભો દ્વારા રજુ કરી ગુઢ રહસ્યો અંગે સમજ આપવા પ્રયાસ કરાયો છે. સંતવાણી કઇ રીતે સત્યની સમીપ લઇ જાય છે તેની સરળભાષામાં સમજ અપાઇ છે.

(3:40 pm IST)